
જે લોકોની ઉંમર 65 કે તેથી વધુ છે. તેમના માટે પણ કસરતની દિનચર્યાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. બેલેન્સ કસરતો પર ધ્યાન આપવું જોઈએ. જેથી તેમની મોબિલિટી વધે.

નિષ્ણાતોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ ડોક્ટરની સલાહ લીધા બાદ તેની મેડિકલ કન્ડિશન અને ફિટનેસ અનુસાર કસરતનો પ્રકાર અને સમય નક્કી કરવો જોઈએ. તેમજ ફિટનેસ નિષ્ણાતોની સલાહ મુજબ અને તેમની દેખરેખ હેઠળ કસરત કરવી જોઈએ.