
પરંતુ જેવી રીતે ભારતીય સેનાના તબાહી વાળા આક્રમણ મુ્સ્લિમ દેશ પાકિસ્તાનને બચાવનાર સિઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો તો ફિલ્મી પડદા પર નકલી દબંગ નકલી હિરો સલમાન ખાન ખુશીમાં ઝુમી ઉઠ્યો હતો. ટુંકમાં સલમાન ખાન આ વાતથી ખુશ હતો. કે મોટી ફેનફોલોઈંગ જે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં છે. તે ભારતીય વીર સેનિકોના હાથે માર્યા જતા બચી ગયા.

પરંતુ જેમ સિઝફાયર પાકિસ્તાને તોડ્યું તો ડરપોક સલમાન ખાને ડરીને ટ્વિટ ડિલીટ કર્યું હતુ. શું સલમાન ખાન પોતાની આ હરકતથી નકલી ભારતીય હોવાનો પાકિસ્તાન પ્રેમની હિન્દુ વિરુધીઓ અને આતંકવાદ સમર્થન હોવાનો દાવો કરી રહ્યો છે?

પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરના લગભગ પાંચ દિવસ પછી, અમિતાભ બચ્ચને સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. બિગ બીએ X પર પોસ્ટ કરી એક કવિતા લખી હતી.

બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ચૂપ હતા.હજુ પણ કેટલાક બોલિવુડ સ્ટાર ચૂપ છે. તો અમુક સ્ટારે સિઝફાયર બાદ મૌન તોડ્યું છે.
Published On - 1:24 pm, Sun, 11 May 25