છેલ્લા ત્રણ દિવસથી પીવાનુ પાણી પ્રદુષિત આવતા અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પરેશાન

|

Sep 28, 2020 | 7:14 PM

અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પીવાના પ્રદષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. મધ્ય ઝોનના શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડીયા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે.કોર્પોરેટર સહિત તંત્રને રજૂઆત બાદ પણ પીવાલાયક પાણી ન મળતા સ્થાનિકો બહારથી સ્વ ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી લાવી રહ્યા છે.   Web Stories View more નીતા અંબાણી […]

છેલ્લા ત્રણ દિવસથી પીવાનુ પાણી પ્રદુષિત આવતા અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પરેશાન

Follow us on

અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પીવાના પ્રદષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. મધ્ય ઝોનના શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડીયા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે.કોર્પોરેટર સહિત તંત્રને રજૂઆત બાદ પણ પીવાલાયક પાણી ન મળતા સ્થાનિકો બહારથી સ્વ ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી લાવી રહ્યા છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચોઃબાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા સરકારનો આદેશ, પેટ્રોલ પંપ સંચાલકોએ આંદોલન સમેટયું

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article