AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: આ વિશ્વનો સૌથી નિર્જન ટાપુ છે, જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા

આ દુનિયા અદ્ભુત રહસ્યોથી ભરેલી છે. આવા જ કેટલાક રહસ્યરુપી ટાપુઓ પર પણ આવેલા છે. આજે અમે તમને એવા જ એક ટાપુ વિશે જણાવીશું જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા. પરંતુ આજે આ જગ્યા નિર્જન છે.

Knowledge: આ વિશ્વનો સૌથી નિર્જન ટાપુ છે, જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા
Spinalonga Island
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:15 AM
Share

કોઢની બીમારીને (Leprosy ) આપણા સમાજમાં લાંબા સમયથી ભગવાન દ્વારા આપવામાં આવેલ શ્રાપ અથવા સજા ગણવામાં આવે છે. કોનો રોગ ખૂબ જ ખરાબ માનવામાં આવ્યો છે. સદીઓથી, તેના પીડિતોને સમાજથી અલગ રાખવાની પ્રથા ચાલી રહી છે. આજે પણ દેશમાં કોઢના ઘણા દર્દીઓના આશ્રમો ચાલે છે. માત્ર ભારતમાં જ નહીં, ઘણા પશ્ચિમી દેશોમાં કોઢના દર્દીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો, પરંતુ શું તમે જાણો છો કે યુરોપિયન દેશ ગ્રીસ (Greece)માં કોઢના દર્દીઓ માટે માત્ર એક ટાપુ (Island) અલગ રાખવામાં આવ્યો હતો.

ગ્રીસના સૌથી મોટો ટાપુ સ્પિનલોંગા ક્રેટની નજીક સ્થિત છે. તે મિરાબેલોના અખાતના મુખ પર ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત છે. આજની તારીખે સ્પિનલોંગા ટાપુ પર કોઈ રહેતું નથી. બહુ ઓછા લોકો ત્યાં આવે છે અને જાય છે. આ ટાપુ પ્લાકાના ક્રેટ ગામથી થોડે દૂર સ્થિત છે, પરંતુ બહુ ઓછા લોકોને ત્યાં જવામાં રસ છે.

હવે આ ટાપુ નિર્જન છે

આ જગ્યાને વેનિસના રાજાએ સૌપ્રથમ લશ્કરી મથક બનાવ્યું હતું. બાદમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યએ અહીં કિલ્લેબંધી બનાવી હતી. વર્ષ 1904 માં, ક્રેટના રહેવાસીઓએ તુર્કોને તેમના દેશમાંથી ભગાડ્યા અને તે પછી સ્પિનલોંગા કોઢના દર્દીઓ માટે આશ્રયસ્થાન બની ગયું. કોઢના દર્દીઓનું આ કેન્દ્ર 1957 સુધી ચાલુ રહ્યું. 1957માં એક બ્રિટિશ નિષ્ણાતે અહીંની હાલત જોઈને આખી દુનિયાને જણાવી. જે બાદ ગ્રીક સરકારને ખૂબ જ શરમાવું પડ્યું હતું.

જે બાદ અહીંના તમામ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને કોઢના દર્દીઓના આશ્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કોઢના દર્દીઓ અહીંથી જતા રહ્યા ત્યારે સ્પિનલોંગા ટાપુ નિર્જન બની ગયો હતો. હવે અહીં કોઈ રહેતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્પિનલોંગા ટાપુ પર કોઢના દર્દીઓની સારવાર માટે કોઈ વ્યવસ્થા નહોતી. અહીં એક ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તે પણ ત્યારે આવતો હતો જ્યારે આ ટાપુ પર રહેતા રક્તપિત્તને કોઈ અન્ય રોગ થતો હતો. જો કે આ રોગની સારવાર વર્ષ 1904માં મળી આવી હતી, પરંતુ ગ્રીક સરકારે સ્પિનલોંગામાં રહેતા લોકોની સારવાર કરવાનો પ્રયાસ કર્યો ન હતો.

આ પણ વાંચો-

Knowledge: ટોયલેટ પેપરનો રંગ સફેદ કેમ છે, પીળો અથવા લીલો કેમ નથી? જાણો તેની પાછળનું વિજ્ઞાન

આ પણ વાંચો-

Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">