ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક
નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી […]
નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી
ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી કરવામાં આવી છે.
મહત્વનું છે કે બોટાદના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં અનેક વિવાદો બાદ આખરે ચૂંટણી યોજાઈ અને પરિણામ જાહેર થયું હતું. જેમાં દેવ પક્ષનો વિજય થયો હતો. તો બીજી તરફ આચાર્ય પક્ષ આ પરિણામ સાથે સહમત નથી. આચાર્ય પક્ષના એસ પી સ્વામીએ ફરીથી મત ગણતરી કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. જેને લઈને તેમણે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]