ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક

નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી […]

ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક
Follow Us:
| Updated on: May 07, 2019 | 7:45 AM

નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી

ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નિમેટા પ્લાન્ટમાં જ દર વર્ષે 1 કરોડ અને 20 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં લોકોને દૂષિત પાણી પીવા મળે છે, વિજિલન્સ તપાસમાં થયા આ ખુલાસા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મહત્વનું છે કે બોટાદના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં અનેક વિવાદો બાદ આખરે ચૂંટણી યોજાઈ અને પરિણામ જાહેર થયું હતું. જેમાં દેવ પક્ષનો વિજય થયો હતો. તો બીજી તરફ આચાર્ય પક્ષ આ પરિણામ સાથે સહમત નથી. આચાર્ય પક્ષના એસ પી સ્વામીએ ફરીથી મત ગણતરી કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. જેને લઈને તેમણે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">