“O” બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ તરફ મચ્છર ચુંબકની જેમ આકર્ષાય છે, જાણો કેમ ?

મચ્છરોનો ત્રાસ સામાન્ય રીતે દરેક ઘરોમાં જોવા મળે છે. મચ્છર કરડવાથી મેલેરિયા, ડેંગ્યુ, ચીકુનગુનિયા જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. તેથી આપણે આપણા ઘરની આસપાસ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. લોકો મચ્છરોથી બચવા માટે જંતુનાશક, દવાઓ અને ક્રીમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઘણા ઉપાયો કરવા છતાં […]

O બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ તરફ મચ્છર ચુંબકની જેમ આકર્ષાય છે, જાણો કેમ ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 2:07 PM

મચ્છરોનો ત્રાસ સામાન્ય રીતે દરેક ઘરોમાં જોવા મળે છે. મચ્છર કરડવાથી મેલેરિયા, ડેંગ્યુ, ચીકુનગુનિયા જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. તેથી આપણે આપણા ઘરની આસપાસ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. લોકો મચ્છરોથી બચવા માટે જંતુનાશક, દવાઓ અને ક્રીમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઘણા ઉપાયો કરવા છતાં પણ મચ્છરો કરડે જ છે. જેની પાછળ સાફ સફાઈ નહિ પણ તમારું બ્લડ ગ્રુપ જવાબદાર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નર મચ્છર કરતા માદા મચ્છર કરડે છે. કારણ કે માદા મચ્છરમાં સૂંઘવાની ક્ષમતા વધારે હોય છે. આપણા શરીરમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડથી માદા મચ્છર આપણી તરફ આકર્ષાય છે. અને આપણને કરડે છે. વ્યક્તિમાંથી નીકળતી ગંધથી પણ મચ્છરો આકર્ષાય છે. શરીરમાં તાપમાન વધે છે એટલે બેક્ટેરિયા વધે છે, તેના કારણે પણ મચ્છરો આકર્ષાય છે.

જાપાનમાં થયેલ રિસર્ચ પ્રમાણે O બ્લડ ગ્રુપવાળાને મચ્છર સૌથી વધારે કરડે છે. O બ્લડગ્રુપ વાળા વ્યક્તિની સરખામણીમાં A બ્લડ ગ્રુપના વ્યક્તિઓને મચ્છર ઓછા કરડે છે.

કઈ વાતોનું ધ્યાન રાખશો ?

1). તમારી આસપાસ પાણીને જમા ન થવા દો. 2). શરીરને પુરી રીતે ઢાંકીને રાખો. 3). સાફ સફાઈનું ધ્યાન રાખો. 4). ન્હાવા પછી શરીર પર ક્રીમ લગાવો. 5). હેલ્ધી ડાયટ લો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">