કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું. આ એકતા ક્રુઝની લંબાઇ 26 મીટર અને પહોળાઇ 9 મીટર છે. આ એકતા ક્રુઝમાં એકસાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. જેના થકી પ્રવાસીઓ બોટિંગની સાથે સાપુતારા અને વિધ્યાંચલની પર્વતમાળાનો લ્હાવો લઇ શકશે. આ જેટી શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાઇ છે. કેવડીયાને […]

કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 6:28 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું. આ એકતા ક્રુઝની લંબાઇ 26 મીટર અને પહોળાઇ 9 મીટર છે. આ એકતા ક્રુઝમાં એકસાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. જેના થકી પ્રવાસીઓ બોટિંગની સાથે સાપુતારા અને વિધ્યાંચલની પર્વતમાળાનો લ્હાવો લઇ શકશે. આ જેટી શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાઇ છે. કેવડીયાને પ્રવાસન તરીકે વિકસાવવામાં આ જેટીનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">