અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવસેને દિવસે રોગચાળો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. રોગચાળો ફેલાતા તંત્ર પણ દોડતું થઈ ગયુ છે. છેલ્લા એક માસમાં 3.60 લાખ જેટલા બ્રિડિંગ કન્ટેનરનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 35 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરવમાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન 9હજાર 274 […]

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 5:55 PM

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવસેને દિવસે રોગચાળો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. રોગચાળો ફેલાતા તંત્ર પણ દોડતું થઈ ગયુ છે. છેલ્લા એક માસમાં 3.60 લાખ જેટલા બ્રિડિંગ કન્ટેનરનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 35 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરવમાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન 9હજાર 274 એજ્યુકેશનલ પ્રિમાઇસીસ ચેક કરવામાં આવ્યા. મહત્વનું છે કે કોર્પોરેશને 19 તારીખ સુધીમાં 23 લાખ વહીવટી ચાર્જ પણ વસુલ્યો હતો.

આ પણ વાંચોઃ જાણો મહારાષ્ટ્ર-હરિયાણાની બેઠક પર કેટલું થયું મતદાન અને Exit Pollમાં કોને કેટલી બેઠક

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છેલ્લા 19 દિવસની વાત કરીએ તો મેલેરીયાના 294 કેસ, ઝેરી મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 2 કેસ, ઝાડા-ઉલટીના 230 કેસ, કમળાના 200 કેસ તો ટાઈફોઈડના 371 કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">