સુરત: કોરોનાના વધતા સંક્રમણને લઈ 31 જુલાઈ સુધી બોમ્બે માર્કેટ બંધ
સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ […]
સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો