દ્વારકામાં તંત્રએ પાણીનો નિકાલ નહી કરતા સ્થાનિકોએ બોટ ઉતારી પાણીમાં, કહ્યું અમે બન્યા આત્મનિર્ભર
યાત્રાધામ દ્રારકામા મુખ્ય માર્ગ પર પાણી પાણી થઈ જતા આજે વરસાદ વિરામના 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. વાત તીનબતીથી રબારી ગેઈટ પર માર્ગ પર હજુ 2 ફૂટથી વધુ પાણી હોવાના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણીનાં નિકાલની કામગીરી પણ હજુ પાણી નિકાલ ના થતા સ્થાનિકોએ પરીવહન માટે બોટ […]
યાત્રાધામ દ્રારકામા મુખ્ય માર્ગ પર પાણી પાણી થઈ જતા આજે વરસાદ વિરામના 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. વાત તીનબતીથી રબારી ગેઈટ પર માર્ગ પર હજુ 2 ફૂટથી વધુ પાણી હોવાના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણીનાં નિકાલની કામગીરી પણ હજુ પાણી નિકાલ ના થતા સ્થાનિકોએ પરીવહન માટે બોટ રાખી. હવે જે માર્ગો પર વાહનોની અવરજવર રહેતી ત્યાં પાણી ભરાતા બોટ ચાલે છે. એમ કહી શકાય કે આ વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ મદદ ના કરતા આત્મનિર્ભર બન્યા.