જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા […]

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો...પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 11:55 AM

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા ઉપરાંત સ્નાન અને ભજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જૂનાગઢના ભવનાથમાં અનેક આશ્રમો તો છે જ. પરંતુ લાખો લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે વેરાન જગ્યા પર તત્કાલ સુવિધાસભર આવાસ કે રહેઠાણ ઉભા કરાય છે, તેને રાવટી કહેવામાં આવે છે. આ રાવટીઓ માટે ભવનાથ મેળાના 10 દિવસ પહેલા જગ્યા ફાળવી દેવામાં આવે છે. જેમાં અમુક રાવટીવાળાઓ તો છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રાવટી લઈને આવે છે. મહત્વનું છે કે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે આ રાવટીઓ માટે સેવાભાવી લોકો જૂનાગઢમાં ધામા નાખે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">