ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે
કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ […]
કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ જન્માષ્ટમી મહોત્સવ શરૂ થાય છે.
આ પણ વાંચો: રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો