શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ કેસ: ટ્રસ્ટી ભરત મહંતને મળ્યા જામીન, પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે ભરત મહંતને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ […]
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે ભરત મહંતને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો