દેશમાં તમામ ટ્રેનો 1 એપ્રિલથી દોડશે કે નહીં? રેલ્વે તંત્રએ આપ્યો આ જવાબ

દેશમાં પહેલી એપ્રિલથી તમામ પેસેન્જર ટ્રેનો ટ્રેક ઉપર દોડવાની સંભાવના પર પૂર્ણ વિરામ મુકતા ભારતીય Railwayએ જણાવ્યું છે કે તમામ પેસેન્જર ટ્રેનોને ફરી શરૂ કરવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

દેશમાં તમામ ટ્રેનો 1 એપ્રિલથી દોડશે કે નહીં? રેલ્વે તંત્રએ આપ્યો આ જવાબ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 9:18 PM

દેશમાં પહેલી એપ્રિલથી તમામ પેસેન્જર ટ્રેનો ટ્રેક ઉપર દોડવાની સંભાવના પર પૂર્ણ વિરામ મુકતા ભારતીય Railwayએ જણાવ્યું છે કે તમામ પેસેન્જર ટ્રેનોને ફરી શરૂ કરવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. Railway તબક્કાવાર ટ્રેન સેવાઓની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. જેમાં 65 ટકાથી વધુ ટ્રેનો પહેલાથી જ દોડી રહી છે. જાન્યુઆરીમાં 250થી વધુ ટ્રેનો ઉમેરવામાં આવી છે. તેમજ ધીમે ધીમે વધુ ટ્રેનો ઉમેરવામાં આવશે.

દેશમાં કોરોના વાઈરસના કેસોમાં વધારા બાદ ધીમે ધીમે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. શાળાઓ, કોલેજો અને વ્યવસાયો સહિત અન્ય પ્રવૃત્તિઓ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલથી તમામ પેસેન્જર ટ્રેનો ટ્રેક પર દોડવા માંડશે. તેમાં તમામ પ્રકારની ટ્રેનો જેવી જનરલ, શતાબ્દી અને રાજધાની હશે. લોકોને પણ લાગવા માંડ્યું કે હોળીને કારણે આવતા મહિનામાં માંગ વધતાં ટ્રેનોની સંખ્યા વધશે. જો કે હવે રેલ્વે મંત્રાલયે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તમામ ટ્રેનો ચલાવવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે 1 એપ્રિલ, 2021થી તમામ ટ્રેનો દોડવા માંડશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉલ્લેખનીય છે કે કોરોના બાદ અમલમાં મુકાયેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન તમામ નિયમિત પેસેન્જર ટ્રેનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં, ફક્ત વિશેષ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જો કે તહેવારોની સીઝનમાં રેલ્વેએ ઘણી ટ્રેનો ચલાવી હતી. હાલમાં ટ્રેક પર 300થી વધુ વિશેષ મેઈલ/એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે.

આ પણ વાંચો: INDvsENG: રોહિત શર્માના બેટે ધમાલ મચાવી તો કોહલી શૂન્યમાં આઉટ, જાણો કેવા રહ્યા નવા ટેસ્ટ રેકોર્ડ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">