AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીનો US પ્રવાસ કેમ અલગ હતો? વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું તેનું કારણ

વૈશ્વિક નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદીનું કદ કેટલું વધ્યું છે, તેનો અંદાજ તેમના તાજેતરના વિદેશ પ્રવાસો પરથી લગાવી શકાય છે. અમેરિકાથી લઈને રશિયા સુધી ઘણા દેશો સાથે પીએમ મોદીના સારા સંબંધો છે.

PM નરેન્દ્ર મોદીનો US પ્રવાસ કેમ અલગ હતો? વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું તેનું કારણ
S Jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 2:06 PM
Share

PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) થોડા સમય પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ તેમની પ્રથમ રાજકીય મુલાકાત હતી, જેને રાષ્ટ્રપતિ જો બાયડન (Joe Biden) અને ફર્સ્ટ લેડી જીલ બિડેને પોતે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીની લોકપ્રિયતા પણ જોવા મળી હતી. અમેરિકન સાંસદો પીએમ મોદી સાથે ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, જો બાયડને પીએમ મોદીના ખૂબ વખાણ પણ કર્યા. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે હવે પીએમ મોદીના તેમના યુએસ પ્રવાસની પ્રશંસા કરી છે અને તેમની તુલના દેશના અન્ય વડાપ્રધાનો સાથે કરી છે.

છેલ્લા 9 વર્ષમાં અમે વિશ્વમાં ભારત દ્વારા શરૂ કરાયેલા મોટા ફેરફારો જોયા

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો કે દેશના ઘણા વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે ગયા હતા, પરંતુ પીએમ મોદીની મુલાકાત અલગ હતી. તેનું કારણ એ છે કે પીએમ મોદીની અલગ છબી છે. જયશંકરે વધુમાં કહ્યું કે, પીએમ મોદી વરિષ્ઠ, અનુભવી અને ભરોસાપાત્ર નેતા છે. જ્યારે પીએમ મોદી કોઈપણ પ્રયાસ કરે છે અથવા કોઈ પદ સંભાળે છે, ત્યારે વૈશ્વિક રાજકારણ પર તેની અસર પડે છે. જયશંકરે કહ્યું, છેલ્લા 9 વર્ષમાં અમે વિશ્વમાં ભારત દ્વારા શરૂ કરાયેલા મોટા ફેરફારો જોયા છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારના વિસ્તરણ અને સંગઠનના ફેરફારની અટકળો, મહારાષ્ટ્ર બાદ કેન્દ્રીય મંત્રી મંડળમાં થઈ શકે છે ફેરફાર

પીએમ મોદીએ અમેરિકન પ્રવાસને લઈને પુતિન સાથે ચર્ચા કરી હતી

વૈશ્વિક નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદીનું કદ કેટલું વધ્યું છે, તેનો અંદાજ તેમના તાજેતરના વિદેશ પ્રવાસો પરથી લગાવી શકાય છે. અમેરિકાથી લઈને રશિયા સુધી ઘણા દેશો સાથે પીએમ મોદીના સારા સંબંધો છે. તાજેતરમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ફોન પર વાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમણે રશિયાને વેગનર ગ્રુપના વિદ્રોહ અને યુક્રેન સાથેના યુદ્ધ અંગે પણ સવાલ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ રશિયાના અમેરિકન પ્રવાસ વિશે પણ જણાવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">