AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો બાળક દત્તક લેવાના આ નિયમ અને પ્રક્રિયા વિશે?

માસૂમ શિવાંશને ઘણા લોકો દત્તક લેવા ઈચ્છે છે. ઘણા બાળકો છે જેઓ માબાપ વગર ચાઈલ્ડ કેરમાં રહે છે. જો તમે પણ બાળક દત્તક લેવા ઈચ્છાતા હોવ તો પ્રથમ જાણીલો તેના નિયમ અને પ્રક્રિયા વિશે.

શું તમે જાણો છો બાળક દત્તક લેવાના આ નિયમ અને પ્રક્રિયા વિશે?
What is the process and rules for adopt child in india
Dhinal Chavda
| Edited By: | Updated on: Mar 18, 2024 | 2:50 PM
Share

દત્તક અધિનિયમ એટલે કે બાળકો દત્તક લેવાનો કાયદો નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિની ખુશી અને વારસાનો અધિકાર અને અનાથ બાળકોને તેના દ્વારા તેમના માતા-પિતાનો પ્રેમ મળી શકે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાનો લાભ મેળવવો એટલો સરળ નથી, કારણ કે દત્તક લેવા સંબંધિત નિયમો અને શરતો થોડી જટિલ છે.. જોકે મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે આ માટે શું પ્રક્રિયા કરવાની હોય છે. તેમજ કેવી શરતો આમાં હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બાળ દત્તક માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ની રચના કરી છે. આ સંસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ સંસ્થા નોડલ બોડી તરીકે કામ કરે છે. કારા મુખ્યત્વે ત્યજી દેવાયેલા બાળકોને દત્તક આપવાનું કામ કરે છે. વર્ષ 2015 માં, બાળક દત્તક માટેની પ્રક્રિયાના નિયમોમાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">