AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ: મૃતકના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની મદદ, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લીક થયો હતો અને તેના લીધે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 70થી વધારે લોકો આ ઝેરી ગેસના લીધે રસ્તા પર બેહોશ થઈ ગયા હતા. આ દૂર્ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ વાઈએસ જગન મોહન રેડ્ડીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 1 કરોડ […]

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ: મૃતકના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની મદદ, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:12 PM
Share

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લીક થયો હતો અને તેના લીધે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 70થી વધારે લોકો આ ઝેરી ગેસના લીધે રસ્તા પર બેહોશ થઈ ગયા હતા. આ દૂર્ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ વાઈએસ જગન મોહન રેડ્ડીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 1 કરોડ રુપિયાની સહાય આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

visakhapatnam-gas-leak-cm-jaganmohan-reddy-announces-rs-1-crore-to-the-family-of-the-deceased vizag gas leakage ma murtak na parivar ne 1 crore rupiya krase madad jano tamam viagt

આ પણ વાંચો :  જાણો કોરોના ના ફેલાય તે માટે ક્યાં જિલ્લામાં અમદાવાદથી અવરજવર પર પ્રતિબંધ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં લોકોને 25 હજારની મદદ કરવામાં આવશે. આ સિવાય જે લોકોના પશુઓના મોત થયા છે તેમને 10-10 હજારની સહાય કરવામાં આવશે. અધિકારીઓએ જાણકારી આપી કે સ્ટાઈરીન અને પેંટાઈન ગેસ દૂર્ધટનાનું કારણ બન્યું છે. સવારે ઘણી જગ્યા પર લોકો બેહોશ સ્થિતિમાં જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા બેહોશ થયેલાં તમામ લોકોને કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે લોકોએ આ ઘટના નજરસમક્ષ જોઈ તેઓએ કહ્યું કે આ દૂર્ઘટના રાત્રે 2.30 વાગ્યે ઘટી હતી. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યાં હતા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે બહાર ગેસ લીકેઝના લીધે હવા ઝેરી થઈ ગઈ હોવાથી તેઓ બેહોશ થઈને ઢળી પડ્યા હતા. આ દરમિયાન પશુઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. આમ મૃતકોના પરિવારજનોને 1-1 કરોડ રુપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">