Uttarakhand : મૃતકોને કુલ 6 લાખનું વળતર જાહેર, સીએમ રાવતે કહ્યું લગભગ 125 લોકો લાપતા

Uttarakhand માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ મૃતકના પરિવારને 2-2 લાખનું વળતર અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર વળતરની જાહેરાત કરી છે.

Uttarakhand : મૃતકોને કુલ 6 લાખનું વળતર જાહેર, સીએમ રાવતે કહ્યું લગભગ 125 લોકો લાપતા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 9:09 PM

Uttarakhand માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ મૃતકના પરિવારને 2-2 લાખનું વળતર અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર વળતરની જાહેરાત કરી છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી દરેક મૃતકને કુલ 6 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

રવિવારે Uttarakhand ના ચમોલીમાં ગ્લેશિયર તૂટી જવાથી  અલકનંદા અને તેની સહાયક નદીઓમાં એકાએક પૂર આવ્યું હતું. જોકે  હાલ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે નદીના પ્રવાહમાં ઘટાડો થયો છે જે રાહતની બાબત  છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવે છે.

Uttarakhand ના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે ચમોલી દુર્ઘટનામાં આશરે 200 થી વધારે  લોકો ગુમ થવાની આશંકા છે. રવિવારે રાજ્યના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટી જવાથી  ધોલી ગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના પ્રવક્તાએ તપોવન-રેન્ની ખાતેના વીજ પ્રોજેક્ટના ઇન્ચાર્જને ટાંકીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કામ કરતાં 150 થી વધુ મજૂરોનાં મોતની આશંકા છે. અત્યાર સુધી આઇટીબીપીએ 10 મૃતદેહો બહાર નિકાળયા છે. તેમજ 16 લોકોને બચાવ્યા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">