Union Budget 2021: કરદાતાઓમાં નિરાશા, કોરોના બાદ ટેક્સનો માર યથાવત

Union Budget 2021-22: કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે આજે નવું બજેટ જાહેર કર્યુ છે સાથે જ ટેક્સમાં રાહત મળવાની લોકોની આશા પર પાણી ફરી ગયુ છે.

Union Budget 2021: કરદાતાઓમાં નિરાશા, કોરોના બાદ ટેક્સનો માર યથાવત
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 01, 2021 | 2:41 PM

Union Budget 2021-22: કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે આજે નવું બજેટ જાહેર કર્યુ છે સાથે જ ટેક્સમાં રાહત મળવાની લોકોની આશા પર પાણી ફરી ગયુ છે. વર્ષ 2021-22ના બજેટમાં સામાન્ય માણસને કોઈ રાહત મળી નથી. કોરોના મહામારીમાં લોકડાઉનના લીધે નોકરી, વેપાર ધંધામાં લોકોને મોટા પ્રમાણમાં નુક્શાન ગયુ છે, જેથી તમામ લોકોની નજર આ વર્ષના બજેટ પર હતી. લોકોને આશા હતી કે સરકાર આ વર્ષ માટે કરદાતાઓને રાહત આપશે. પરંતુ ગત વર્ષના ટેક્સ સ્લેબમાં હાલ કોઈ બદ્લાવ કરવામાં આવ્યો નથી એટલે કે ગત વર્ષના કરના દર આ વર્ષે પણ યથાવત રહેશે. નિર્મલા સિતારમણે જણાવ્યુ કે સરકાર કર દાતાઓને રાહત આપવાના પ્રયાસ કરી રહી છે, માટે જ સિનીયર સિટીઝનોને ટેક્સમાં રાહત આપી છે.

75 વર્ષથી વધુ ઉંમરના તમામ પેન્શન ધારકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી છૂટ આપી છે, આ સિવાય નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવની જાહેરાત કરી નથી. આ વર્ષે રજૂ થનાર બજેટ 34.83 લાખનું છે અને નિર્મલા સિતારમણે જણાવ્યુ કે નાણાકીય વર્ષમાં GDPમાં 6.5 ટકાનો ઘટાડો થવાનો અનુમાન છે, સાથે જ તેમણે જણાવ્યુ કે 2014માં 3.3 કરોડ જેટલા લોકોએ ટેક્સ ભર્યો હતો. જેની સામે 2020માં 6.48 કરોડ લોકોએ ટેક્સ ભર્યો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Income Tax Slab 2021-22

Rs 2.5 લાખથી Rs 5 લાખ વચ્ચેની આવક પર  5%

Rs 5 લાખથી Rs 7.5 લાખ વચ્ચેની આવક પર   10%

Rs 7.5 લાખ થી 10 લાખ વચ્ચેની આવક પર   15%

Rs 10 લાખ થી 12.5 લાખ વચ્ચેની આવક પર 20%

Rs 12.5 લાખ થી 15 લાખ વચ્ચેની આવક પર  25%

Rs 15 લાખ થી વધુ આવક પર  30%

આ પણ વાંચો: BUDGET 2021: બજેટ બાદ SENSEXમાં 2,000 અને NIFTYમાં 563 અંક સુધીનો ઉછાળો નોંધાયો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">