દેશમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે કે ઘટાડવામાં? સરકારે આપ્યો આ જવાબ
ભારત સરકાર વાઈરસની સામે જંગ લડી રહી છે ત્યારે ટેસ્ટિંગને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. કોરોના વાઈરસના રેપિડ ટેસ્ટની કીટને પ્રતિબંધિત કરવામાં આવી છે અને તેનો નિર્ણય આઈસીએમઆર(ICMR) દ્વારા લેવામાં આવશે. આ બાજુ ઓછા ટેસ્ટિંગની જે વાત હતી તેના પર સરકારે જવાબ આપ્યો કે તેઓ સતત ટેસ્ટિંગ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. કોરોના સામે લડવા […]
ભારત સરકાર વાઈરસની સામે જંગ લડી રહી છે ત્યારે ટેસ્ટિંગને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. કોરોના વાઈરસના રેપિડ ટેસ્ટની કીટને પ્રતિબંધિત કરવામાં આવી છે અને તેનો નિર્ણય આઈસીએમઆર(ICMR) દ્વારા લેવામાં આવશે. આ બાજુ ઓછા ટેસ્ટિંગની જે વાત હતી તેના પર સરકારે જવાબ આપ્યો કે તેઓ સતત ટેસ્ટિંગ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. કોરોના સામે લડવા ટેસ્ટ મોટું હથિયાર અને હજુ સ્થિતિ કાબૂમાં છે તેવી જાણકારી પણ આઈસીએમઆરે આપી છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસથી સ્વસ્થ થઈને ઘરે ગયા પછી પણ આવ્યો રિપોર્ટ પોઝિટિવ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો