આ રાજ્યમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે દેશમાં ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ છે. તેની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે કર્ણાટકમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે. જેની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણા રાજ્યોએ ધંધા-રોજગાર માટે થોડી છુટછાટ આપેલી છે. Web Stories View […]
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે દેશમાં ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ છે. તેની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે કર્ણાટકમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે. જેની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણા રાજ્યોએ ધંધા-રોજગાર માટે થોડી છુટછાટ આપેલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો