AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand દૂર્ઘટના અંગે બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટીકૈત, કહ્યું શક્ય તેટલી મદદ કરીશું

Uttrakhand ના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી જવાથી સર્જાયેલા  વિનાશ અંગે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પ્રતિક્રિયા આપી છે. તેમણે તમામ શક્ય મદદ કરવાનું જણાવ્યું  છે.

Uttarakhand દૂર્ઘટના અંગે બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટીકૈત, કહ્યું શક્ય તેટલી મદદ કરીશું
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 6:34 PM
Share

Uttarakhand  ના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી જવાથી સર્જાયેલા  વિનાશ અંગે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પ્રતિક્રિયા આપી છે. તેમણે તમામ શક્ય મદદ કરવાનું જણાવ્યું  છે. હરિયાણાના ચરખી દાદરીમાં ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તંત્ર સાથે લોકોને દરેક શક્ય મદદ કરીશું.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે  Uttarakhand ના ચમોલીમાં ગ્લેશિયર તૂટી જવાથી રિપોર્ટ અનુસાર, ત્યાં 50-60 લોકો માર્યા ગયાની આશંકા છે. પાણી ખૂબ પ્રવાહમાં આવી રહ્યું છે,  રાકેશ ટીકૈતે કહ્યું કે  70 દિવસથી વધુ સમયથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ અમે આંદોલન કરી રહ્યા છે. હજારો ખેડૂત પણ તેમની સાથે દિલ્હીની વિવિધ સરહદો પર જોડાયા છે. ખેડુતોની માગ છે કે કૃષિ કાયદાને પાછો ખેંચી લો અને એમએસપી પર કાયદો ઘડવો.

ઉલ્લેખનીય છે, રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની ઋષિગંગા ખીણમાં ગ્લેશિયરતૂટી જવાને કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ ગરવાલ ક્ષેત્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના એનડીઆરએફના ડીઆઈજી રિદ્ધિમ અગ્રવાલે કહ્યું હતું કે, ઋષિગંગા ઉર્જા પ્રોજેક્ટમાં કામ કરતાં 150 થી વધુ  કામદારો આ કૂદરતી  આફતથી સીધા  અસરગ્રસ્ત  છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">