VIJAYWADAમાં પ્રાચીન દુર્ગા મંદિરના ચાંદીના 3 સિંહ ચોરીને ઓગાળી દીધા, ચોર સાથે સોનીની ધરપકડ

આંધ્રપ્રદેશના વિજયવાડામાં (VIJAYWADA) પ્રાચીન કનક દુર્ગા મંદિરમાં રથમાંથી ચાંદીના સિંહોની ચોરીના રહસ્યનો પોલીસે (POLICE) ભેદ ઉકેલ્યો છે. કુખ્યાત ચોરની પણ ધરપકડ કરી હતી.

VIJAYWADAમાં પ્રાચીન દુર્ગા મંદિરના ચાંદીના 3 સિંહ ચોરીને ઓગાળી દીધા, ચોર સાથે સોનીની ધરપકડ
Kanak Durga Temple, vijaywada
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 5:35 PM

આંધ્રપ્રદેશના વિજયવાડામાં(VIJAYWADA) પ્રાચીન કનક દુર્ગા મંદિરમાં રથમાંથી ચાંદીના સિંહોની ચોરીના રહસ્યનો પોલીસે (POLICE) ભેદ ઉકેલ્યો છે. કુખ્યાત ચોરની પણ ધરપકડ કરી હતી.

મંદિર પ્રાચીન છે પરંતુ આ રથ લગભગ પાંચ દાયકા પહેલા બનાવવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ ચાંદીના સિંહોની ચોરી થઈ હતી. આ રથને ધાર્મિક જુલૂસો વગેરેમાં લઈ જવામાં આવે છે. આ સિવાય તે મંદિરના ઓરડામાં રહે છે. મંદિરના રથમાં સિંહની ચોરી થવાની પહેલી ખબર 16 સપ્ટેમ્બરના રોજ ખબર પડી હતી. આ માટે શ્રદ્ધાળુઓમાં  નારાજગી છવાઈ ગઈ હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ આંધ્રપ્રદેશના મંદિરોને નિશાન બનાવનારની તપાસ કરી રહી છે. કનકદુર્ગિ મંદિરમાંથી ચાંદીના સિંહોની ચોરીને લઈને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું. હવે વિજયવાડા પોલીસને આ કેસ હલ કરવામાં સફળતા મળી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોલીસે આ ચોરી બદલ 49 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં રહેતા આ વ્યક્તિએ આવી 20 જેટલી ઘરફોડ ચોરીઓ કરી છે. શહેર પોલીસ વડા બી શ્રીનિવાસલુએ જે સાઇબાબાને રીઢો ચોર ગણાવ્યો હતો.

સાંઈ બાબા કનક દુર્ગા મંદિરમાં રાત્રે 9 વાગ્યે સફાઇ કર્મચારીઓ દ્વારા પ્રવેશ્યો હતો. ત્યાં તેણે હથોડી-છીણીની મદદથી રથમાંથી ત્રણ ચાંદીના સિંહો બહાર કાઢી લીધા હતા. રથ પર આવા ચાર સિંહો હતા પરંતુ ચોર ત્રણને લઈ જવામાં સફળ રહ્યો. દરેક સિંહનું વજન 3 કિલો હતું. ચોરે ચાંદી ઓગાળીને તેને એક સોનીને વેચી દીધી. પોલીસે સોનીની ધરપકડ પણ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">