AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું

TV9 ની ગ્લોબલ સમિટ 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે'ની બીજી આવૃત્તિમાં ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર, સોશિયોલોજિસ્ટ અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું
Salvatore Babones
| Updated on: Feb 28, 2024 | 3:01 PM
Share

TV9 ની ગ્લોબલ સમિટ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ની બીજી આવૃત્તિમાં ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર, સોશિયોલોજિસ્ટ અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. ભારતમાં ઉપનિવેશવાદની અસર જોવા મળી છે. પછી તે સંસ્કૃતિ વિશે હોય કે લેખન વિશે. એવું કહેવાય છે કે વાસ્તવિક ભારત ગામડાઓ અને શહેરોમાં વસે છે, આ અંગે તમારું શું માનવું છે? આ સવાલ પર સિડની યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અને સમાજશાસ્ત્રી સાલ્વાટોર બેબોન્સ કહે છે કે, આ ભારતીયોમાં ચર્ચાનો વિષય છે. અમેરિકાની વાત કરીએ તો તે ગુલામ દેશ રહ્યો છે. વંશીય ટિપ્પણીના કિસ્સાઓ અહીં સામે આવતા રહ્યા છે. અમેરિકામાં લોકશાહીની વાત કોઈ કરતું નથી. “આ ઉપનિવેશવાદની બાબત નથી, આ આજની વાત છે”

સાલ્વાટોર બેબોનેસ સિડની યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે અને લેખક પણ છે. તેઓ ઈન્ડિયન સેન્ચ્યુરી રાઉન્ડ ટેબલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ સિવાય સાલ્વાટોર બેબોનેસ ક્વાડ્રેન્ટ મેગેઝિન સાથે પણ લાંબા સમયથી કોલમિસ્ટ તરીકે જોડાયેલા છે. અમેરિકામાં ઉછરેલા સાલ્વાટોર પોલિટિકલ ઈકોનોમી પર વિસ્તૃત રીતે લખે છે. તેઓ લાંબા સમયથી સિડનીમાં રહે છે.

સાલ્વાટોર બેબોનેસના ઘણા પુસ્તકોની ચર્ચા કરવામાં આવી

સાલ્વાટોર બેબોનેસે ઘણા પુસ્તકો લખ્યા જેણે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ છે. આમાં ધ ન્યૂ ઓથોરિટેરિયનિઝમ- ટ્રમ્પ, પોપ્યુલિઝમ એન્ડ ધ ટ્રિની ઓફ એક્સપર્ટ્સ, બ્રિક્સ ઔર બસ્ટ?: એસ્કેપિંગ ધ મિડલ ઈન્કમ ટ્રેપ સહિતના ઘણા પુસ્તકોની ચર્ચા કરવામાં આવી હતી.

માત્ર પુસ્તકો જ નહીં, સાલ્વાટોર પણ તેમના વિચારો અને તેમના લેખો માટે પણ ચર્ચામાં રહ્યા છે. તેમને વિશ્વની પોલિટિકલ ઈકોનોમી, ચીનમાં કોવિડ મેનેજમેન્ટ સહિત ઘણા વિષયો પર લેખો લખ્યા. પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો જે ખૂબ જ પસંદ આવ્યો છે. સાલ્વાટોર વૈશ્વિક મુદ્દાઓ ઉઠાવવા અને તેના પર ખુલ્લેઆમ બોલવા માટે જાણીતા છે. તેઓ પોતાના લખાણોને કારણે ચર્ચામાં રહ્યા છે.

આ પણ વાંચો: What India Thinks Today: ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">