નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણને કારણે નહેરો, નદીઓને પર જોખમ નથી. અને ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી.

નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 08, 2021 | 9:37 AM

કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. એક વર્ષ પહેલા લોકડાઉનની સ્થિતિમાં પણ કોરોનાનો ભય ખુબ વધુ હતો. કોરોના ભારતમાં ભયજનક બન્યો ત્યારની કોરોનાને લઈને અલગ અલગ અટકળો ચાલતી રહે છે. સોશિયલ મીડિયામાં પણ અનેક સૂચનાઓ અને ફેક મેસેજ પણ વાયરલ થતા રહે છે. એમાંથી પાણીમાં કોરોનાના ફેલાવા વિશે પણ ઘણા મેસેજ જોવા મળે છે. એક અહેવાલ અનુસાર તાજેતરમાં યમુનાના પાણીને લઈને અફવા ચાલી હતી. જેમાં યમુનામાં કેટલીક લાશ મળતા એવી વાત ઉડી હતી કે યમુનાના પાણીમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ચાલો જાણીએ શું છે સત્ય.

શું પાણીમાં ફેલાય છે કોરોના?

કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફરતી રહે છે કે નહેરો, નદીઓથી ચેપ લાગવાનો ભય હોઈ શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ આ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. પ્વૈરધાન વૈજ્જ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણના કારણે નહેરો, નદીઓને જોખમ નથી. ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી. જો કે સંક્રમણથી બચવું પણ એટલું જ જરૂરી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

યમુનામાં વાયરસ ફેલાવાની અફવા

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે યમુનામાં કેટલીક લાશોને જોઇને અફવા ઉડી રહી છે કે પાણીમાં વાયરસ ફેલાઈ ગયો છે. પ્રો. વિજયરાઘવને આ વાતનો જવાબ આપતા કહ્યું કે વાયરસને પાણીમાં ફેલાવાની તક મળતી નથી, પરંતુ કોરોના વાયરસ અંગેના તાજેતરના અધ્યયનો સૂચવે છે કે કોરોના વાયરસ ગટરમાં પણ હાજર હોઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.

કોરોનાને લઈને અવાર નવાર આવી અફવાઓ ઉડતી રહે છે. જેના પર લોકો આસાનીથી વિશ્વાસ મૂકી દેતા હોય છે અને ગભરાઈ જતા હોય છે.

આ પણ વાંચો: Bhavnagar: ડોક્ટરો પર થઈ રહેલા હુમલાથી કંટાળી, સર ટી હોસ્પિટલનાં ડોકટરો ઉતર્યા હડતાળ પર

આ પણ વાંચો: Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">