રામદેવ બાબાએ જણાવ્યું કોંગ્રેસની હારનું એવુ કારણ કે વિચારમાં પડી ગઈ બધી જ રાજકીય પાર્ટીઓ, કહ્યું યોગ કરશો તો ચૂંટણી જીતશો!

યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી છુપાઈને યોગ કરતા હતા પણ તેમના વારસોએ તેને સન્માન આપ્યુ નહી અને તેથી જ તે સત્તામાંથી દુર થઈ ગઈ છે, કારણ કે યોગ કરવાથી ભગવાન સીધા તમને તેમના આર્શીવાદ આપે છે. રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370 અને ત્રિપલ તલાક જેવા […]

રામદેવ બાબાએ જણાવ્યું કોંગ્રેસની હારનું એવુ કારણ કે વિચારમાં પડી ગઈ બધી જ રાજકીય પાર્ટીઓ, કહ્યું યોગ કરશો તો ચૂંટણી જીતશો!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jun 20, 2019 | 6:59 AM

યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી છુપાઈને યોગ કરતા હતા પણ તેમના વારસોએ તેને સન્માન આપ્યુ નહી અને તેથી જ તે સત્તામાંથી દુર થઈ ગઈ છે, કારણ કે યોગ કરવાથી ભગવાન સીધા તમને તેમના આર્શીવાદ આપે છે.

રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370 અને ત્રિપલ તલાક જેવા મુદ્દા પર મોટા કામ કરવામાં આવશે. યોગગુરૂ 21 જૂને મહારાષ્ટ્રના નાંદેડમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થશે. તેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડવીસ પણ ભાગ લેશે. યોગગુરૂએ કહ્યું કે મોદી એવા પહેલા વડાપ્રધાન છે જે લોકોની વચ્ચે જઈને યોગ કરે છે. ભાજપના બધા જ કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યો યોગ કરે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં જણાવ્યું કે આ કારણથી તેમને ગૌરવ મળ્યુ છે. કોંગ્રેસમાં પહેલા ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરૂ પણ યોગ કરતા હતા પણ તેમની પછી તેમના વારસોએ યોગને સન્માન આપ્યું નથી, તેઓ યોગ કરતા નથી, તેથી તેમના રાજયોગમાં પણ થોડી ગડબડ થઈ ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આવી શકે છે ખુબ સારા સમાચાર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">