રામ મંદિર પર આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ! ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર મોકલવામાં આવ્યો મેસેજ

આ પહેલા 2 ડિસેમ્બરે પણ ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર આવા જ હુમલાનો મેસેજ આવ્યો હતો. અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટની (Bomb Blast) માહિતી મળ્યા બાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

રામ મંદિર પર આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ! ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર મોકલવામાં આવ્યો મેસેજ
Shri Ram Mandir Ayodhya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 11:51 AM

ગુપ્તચર એજન્સીઓએ (Intelligence Agencies) જણાવ્યું છે કે રામ મંદિર (Ram Mandir) પર આત્મઘાતી હુમલા માટે મેસેજ આવ્યો છે. આ મેસેજ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ડાયલ 112 પર મોકલવામાં આવ્યો હતો. આ સિવાય ગુપ્તચર એજન્સીઓએ દેશના મહત્વના ધાર્મિક સ્થળો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સીઓએ પોતાના ગુપ્તચર દસ્તાવેજોને ટાંકીને આ માહિતી આપી છે. એજન્સીઓએ જણાવ્યું છે કે દેશમાં હાજર આંતરિક તત્વો પણ તેમના આકાઓની સૂચના પર અશાંતિ ફેલાવી શકે છે. સરકાર હાલ સતર્ક બની છે.

એવું કહેવામાં આવ્યું છે કે પંજાબમાં (Punjab) હાલની ઘટનાઓને જોતા આ જ રીતે અસામાજિક તત્વો સક્રિય થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટને ધ્યાનમાં રાખીને સરકારે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. આ પહેલા 2 ડિસેમ્બરે પણ ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર આવા જ હુમલાનો મેસેજ આવ્યો હતો. અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટની (Bomb Blast) માહિતી મળ્યા બાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જે નંબર પરથી આ હુમલો થયો તે ગુજરાતનો હતો.

રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓની ધરપકડ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા મળી હતી. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓ રામ મંદિર અને પાણીપત રિફાઈનરી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જમ્મુમાંથી પકડાયેલા જૈશના ચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં જૈશ કમાન્ડરોના સંપર્કમાં હતા. તેમાંથી એકની ઓળખ ઉત્તર પ્રદેશના શામલીના રહેવાસી ઈઝહર ખાન તરીકે થઈ હતી. તેનું કામ રામ જન્મભૂમિ અને પાણીપત રિફાઈનરીની રેકી કરવાનું હતું. જો કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે હુમલો કરતા પહેલા જ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જમ્મુના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે કહ્યું હતું કે છેલ્લા 20 થી 25 દિવસથી અમે જૈશ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં, શાહિદ નામનો JeM કમાન્ડર છે, જેને મુંજિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોડ્યુલ પાછળ હતો. આ મોડ્યુલમાં મોટી સંખ્યામાં આતંકીઓ છે. અત્યાર સુધીમાં અમે ચારની ધરપકડ કરી છે. એક યુપીનો અને ત્રણ કાશ્મીરનો છે. આ આતંકવાદીઓનો ઈરાદો સ્વતંત્રતા દિવસ પહેલા દેશને હચમચાવી દેવાનો હતો. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે આતંકવાદીઓ વારંવાર ભારતમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. જો કે, સુરક્ષા દળોની તત્પરતા તેમની યોજનાઓને બગાડે છે.

આ પણ વાંચો : Modi Vs Mamata: CM મમતા બેનર્જી ફરી PM મોદી પર ગુસ્સે થયા, વર્ચ્યુઅલ મીટિંગમાં બોલવાની તક ન મળી

આ પણ વાંચો : રેલ રોકો આંદોલન વચ્ચે ખેડૂતો આજે મુખ્યમંત્રી ચન્નીને મળશે, લોન માફી સહિત આ મુદ્દાઓની માગ કરશે

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">