રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMSમાં દાખલ, સામે આવ્યું આ કારણ, જાણો

રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMSમાં દાખલ, સામે આવ્યું આ કારણ, જાણો
Follow Us:
| Updated on: Jul 11, 2024 | 10:27 PM

રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે.

ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં હોસ્પિટલે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સાંસદ છે.

તેમનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ યુપીના વારાણસી જિલ્લાના ભાભોરા ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી છે. એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર રાજનાથ આજે દેશની રાજનીતિમાં એક મોટું નામ છે, તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રાજનાથ 13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા હતા

રાજનાથ સિંહ માત્ર 13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા હતા. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. 1975માં જ્યારે ઈમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે રાજનાથને પણ જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

રાજનાથ વર્ષ 2000માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા

1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર ઉત્તર પ્રદેશમાં પોતાની સરકાર બનાવી ત્યારે રાજનાથને શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2000 માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા.

સિંહ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતની સરકાર સાથે સત્તામાં આવ્યો ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી. રાજનાથ સિંહ બિન વિવાદાસ્પદ નેતાની છબી ધરાવે છે. જ્યારે પણ પક્ષની સામે કોઈ જટિલ મુદ્દાની વાત આવે છે, ત્યારે રાજનાથ મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવતા જોવા મળે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">