મૃત સમજીને કરી દીધો હતો અગ્નિસંસ્કાર, 9 દિવસ બાદ ઘરે આવ્યો વ્યક્તિ તો મચી ગયો હાહાકાર

ઔંકારલાલના ત્રણ પુત્રોએ પરંપરાગત મુંડન પણ કરાવી દીધું. અંતિમવિધિના નવ દિવસ પછી, ઔંકારલાલ અચાનક ઘરે પરત ફર્યો, નાનો પુત્ર તેમને જોઈને ગભરાઇ ગયો અને ત્યાંથી ભાગી ગયો.

મૃત સમજીને કરી દીધો હતો અગ્નિસંસ્કાર, 9 દિવસ બાદ ઘરે આવ્યો વ્યક્તિ તો મચી ગયો હાહાકાર
જીવતા ઘરે આવતા હાહાકાર મચી ગયો
Follow Us:
| Updated on: May 25, 2021 | 5:55 PM

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ઘટના એવી બની છે કે તમને પણ માન્યામાં નહીં આવે. જેને મૃત સમજીને પરિવારના લોકોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો, તે વ્યક્તિ 9 દિવસ બાદ ઘરે પાછો આવ્યો. આ વ્યક્તિનું નામ છે ઔંકારલા. આ ઘટના ઘટતા ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. હવે પોલીસ પ્રશાસન પાસે પણ જવાબ નથી કે આખરે જેની અંતિમ ક્રિયા કરવામાં આવી તે કોણ હતું?

વાત જાણે એમ છે કે પરિવારને જે દેહ આપવામાં આવ્યો તે લાવારિસ લાશનું પોસ્ટમોર્ટમ સુધી હાથ ધરવામાં આવ્યું ન હતું. અને ના કોઈ વિગત રાખવામાં આવી હતી. આ કેસ રાજસમંદ જિલ્લા મથકનો છે, જ્યાં ગાડોલીયા લુહારના પરિવારો વર્ષોથી રસ્તાની આજુબાજુ રહે છે.

લાવારિસ લાશનો કરી દીધો અંતિમ સંસ્કાર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

થોડાક દિવસ પહેલા 12 મેના રોજ પોલીસને રોસ સાઈડથી દાવા વગરની લાશ મળી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઔંકારલાલના ભાઈએ ત્રણ દિવસ બાદ આ લાશની ઓળખ પોતાના ભાઈ તરીકે કરી હતી. પોલીસે પણ વગર પોસ્ટમોર્ટમ કરે લાશ પરિવારના લોકોને આપી દીધી. 15 મેના રોજ પરંપરાગત રીતે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

ત્રણ પુત્રોએ મુંડન પણ કરાવી દીધું

ઔંકારલાલના ત્રણ પુત્રોએ પરંપરાગત મુંડન પણ કરાવી દીધું. અંતિમવિધિના નવ દિવસ પછી, ઔંકારલાલ અચાનક ઘરે પરત ફર્યો, નાનો પુત્ર તેમને જોઈને ગભરાઇ ગયો અને ત્યાંથી ભાગી ગયો. પત્ની ઔંકારલાલને ઓળખી જાય છે. અને તેને નવડાવીને નવા કપડા પહેરાવે છે. ઔંકારલાલને જીવતો જોઇને પરિવાર ખુબ ખુશ થઈ જાય છે. પરંતુ વાત હવે પોલીસની કાર્યવાહી પર આવી જાય છે. પોલીસ કહે છે કે જે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તેનું પરિવારની વિનંતી પર પોસ્ટમોર્ટમ કરાયું ન હતું. હવે ફોટો જ તેની ઓળખનો આધાર છે, જેના પ્રયત્નો થઈ રહ્યા છે.

ઉદયપુરની હોસ્પિટલમાં હતો દાખાલ

ઔંકારલાલે જણાવ્યું કે તે 12 મેના રોજ ઉદયપુર ગયો હતો. ત્યાંની તબિયત લથડતાં તેણે મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું. વધારે દારૂ પીવાને કારણે તેને લીવરની બીમારી હતી. તેને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે તે સ્વસ્થ હતો, ત્યારે તેને ત્યાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે પાછો ફર્યો. ઘરે જોયું કે તેની તસવીરની સામે માળા હતી. ત્રણેય પુત્રોએ મુંડન કરી લીધું હતું અને નાનો પુત્ર તેને ભૂત સમજીને ભાગી ગયો હતો.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">