AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: આખરે સરકારી બંગલો ખાલી કરી દેતા રાહુલ ગાંધી, કહ્યું કે સાચુ બોલવાની કિંમત ચુકવવા તૈયાર

રાહુલ ગાંધીએ 12 તુગલક લેન ખાતેનો સરકારી બંગલો ખાલી કર્યો છે, ત્યારબાદ તેમણે સરકારી અધિકારીને ચાવીઓ સોંપી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે આ તમામ કાર્યવાહીથી ડરશે નહીં અને જાહેર મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે.

Rahul Gandhi: આખરે સરકારી બંગલો ખાલી કરી દેતા રાહુલ ગાંધી, કહ્યું કે સાચુ બોલવાની કિંમત ચુકવવા તૈયાર
Rahul Gandhi vacating the government bungalow
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 5:31 PM
Share

રાહુલ ગાંધીએ શનિવારે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે સત્ય બોલવા માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડશે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળી હતી. રાહુલ ગાંધીનો બંગલો ખાલી કરતા પહેલા માતા સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

ઘર ખાલી કરતી વખતે રાહુલ ગાંધી ખૂબ જ ભાવુક દેખાયા, આ દરમિયાન તેમણે કહ્યું કે આ ઘર તેમને દેશના લોકોએ આપ્યું છે. જેમાં તે છેલ્લા 19 વર્ષથી રહેતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે તેમની પાસેથી આ બંગલો છીનવી લીધો છે. જો કે કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર સામે સત્ય બોલતા રહેશે.

રાહુલ ગાંધીએ 12 તુગલક લેન ખાતેનો સરકારી બંગલો ખાલી કર્યો છે, ત્યારબાદ તેમણે સરકારી અધિકારીને ચાવીઓ સોંપી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે આ તમામ કાર્યવાહીથી ડરશે નહીં અને જાહેર મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે.

મારી પાસેથી મારું ઘર છીનવી લેવામાં આવ્યું છેઃ રાહુલ ગાંધી

ઘર ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે હાથ મિલાવ્યા અને પછી દરવાજો બંધ કરીને સરકારી અધિકારીને ચાવીઓ આપી. આ દરમિયાન તેમણે ફરી કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે તેમનું ઘર છીનવી લેવાઈ રહ્યું છે.

આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે રાહુલે સાચું કહ્યું: પ્રિયંકા

રાહુલ જ્યારે બંગલો ખાલી કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. રાહુલના સમર્થનમાં બોલતા પ્રિયંકાએ કહ્યું કે તેણે સરકાર વિશે સાચું કહ્યું છે, તેથી જ તેની સાથે આ બધું થઈ રહ્યું છે. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધી ખૂબ જ હિંમતવાન છે અને તેઓ કોઈથી ડરતા નથી, તેઓ ડરશે નહીં અને તેમનો સંઘર્ષ ચાલુ રાખશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">