Punjab Politics: પંજાબમાં સિદ્ધુ વિરૂદ્ધ કેપ્ટનની જંગ યથાવત, સિદ્ધુનું પોતાની જ સરકાર પર નિશાન, કહ્યું કે નશો રોકવા કશું નથી કરાયુ

13 ડ્રગ સ્મગલરોને પરત લાવવામાં સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશો હોવા છતાં, આ બંને સરકારે તે 13 ડ્રગ સ્મગલરોને ભારત પરત લાવવા માટે કંઈ કર્યું નથી

Punjab Politics: પંજાબમાં સિદ્ધુ વિરૂદ્ધ કેપ્ટનની જંગ યથાવત, સિદ્ધુનું પોતાની જ સરકાર પર નિશાન, કહ્યું કે નશો રોકવા કશું નથી કરાયુ
Punjab Congress President Navjyot singh Siddhu (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 3:56 PM

પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) પોતાની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્ય સરકારે આ મુદ્દે કશું કર્યું નથી. હકીકતમાં, એક પ્રેસ નોટ બહાર પાડીને સિદ્ધુએ પોતાની જ પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યો છે કે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્દેશ છતાં પંજાબ સરકારે 13 ડ્રગ સ્મગલરો વિશે કંઈ કર્યું નથી. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના યુવાનોની દુર્દશા અને કુખ્યાત ડ્રગ માફિયાઓ દ્વારા રાજ્યભરમાં ફેલાયેલા ડ્રગના જોખમને કારણે પોતાનાં બાળકો ગુમાવનારા હજારો વ્યથિત માતાઓ વિશે જણાવતા કહ્યું કે તેઓ એક જ રાજ્યના છે.

લોકો છે. તેમણે કહ્યું કે તેઓ પૂર્વ અકાલી મંત્રી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલના સાળા બિક્રમજીત સિંહ મજીઠીયા(Bikramjit Singh Majithia) પર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહી 6,000 કરોડ રૂપિયાના કુખ્યાત ભોલા ડ્રગ રેકેટમાં મજીઠીયા પર એસટીએફનો અહેવાલ 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ખુલવાની શક્યતા છે.

પીપીસીસીના વડાએ કહ્યું કે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તમામની નજર હાઇકોર્ટ પર છે અને લોકો, ખાસ કરીને જેઓ તેમના નિર્દોષ બાળકોને ડ્રગના જોખમમાં ગુમાવી ચૂક્યા છે, તેઓને આશા છે કે આરોપીઓ સામે મુખ્ય કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશની ન્યાયતંત્ર હંમેશા નાગરિકોનું સાચું રક્ષક સાબિત થયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

13 ડ્રગ સ્મગલરોને પરત લાવવામાં સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશો હોવા છતાં, આ બંને સરકારે તે 13 ડ્રગ સ્મગલરોને ભારત પરત લાવવા માટે કંઈ કર્યું નથી, જેમણે પંજાબ અને કેટલાક દેશોમાં ડ્રગ્સની દાણચોરી કરી હતી. આ ડ્રગ સ્મગલર્સ પૂર્વ મંત્રી બિક્રમજીત સિંહ મજીઠીયા દ્વારા પૂરા પાડવામાં આવેલા વીઆઇપી વાહનોનો ઉપયોગ કરીને સરકારી સુરક્ષાની આડમાં કામ કરતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">