વડાપ્રધાન મોદીને પોતાનું નિવાસસ્થાન બદલવું પડશે, PM ચાલીને જશે ઓફિસ, જાણો કેમ

વડાપ્રધાન મોદીનું નિવાસસ્થાન અને કાર્યાલય ઝડપી જ સાઉથ બ્લોકની પાસે શિફ્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવુ કરવાની સંભાવના છે. આ પ્રિયોજનામાં ઉપ-રાષ્ટ્રપતિનું ઘર પણ નોર્થ બ્લોકમાં શિફ્ટ થઈ શકે છે. એક અહેવાલ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નિવાસસ્થાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની નજીક શિફ્ટ કરવાની યોજના બનાવવામાં આવી […]

વડાપ્રધાન મોદીને પોતાનું નિવાસસ્થાન બદલવું પડશે, PM ચાલીને જશે ઓફિસ, જાણો કેમ
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 7:11 AM

વડાપ્રધાન મોદીનું નિવાસસ્થાન અને કાર્યાલય ઝડપી જ સાઉથ બ્લોકની પાસે શિફ્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવુ કરવાની સંભાવના છે. આ પ્રિયોજનામાં ઉપ-રાષ્ટ્રપતિનું ઘર પણ નોર્થ બ્લોકમાં શિફ્ટ થઈ શકે છે.

Image result for pm modi house delhi"

એક અહેવાલ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નિવાસસ્થાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની નજીક શિફ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેનાથી ટ્રાફિક સિસ્ટમને સરળ બનાવવામાં પણ મદદ મળશે. કારણ કે VVIP મૂવમેન્ટના કારણે લુટિયન એરિયામાં લોકોને અસુવિધા થાય છે. સાથે જ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ લુટિયંસ દિલ્હીમાં તોડી પાડવામાં આવતી ઈમારતોમાં ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પણ સામેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાનનું નિવાસ અને કાર્યાલય ખુબ નજીક હશે, જેથી વડાપ્રધાન મોદી ઘરેથી ઓફિસ ચાલીને જઈ શકે. સાથે જ આ યોજનામાં નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને બે સંગ્રહાલયોમાં બદલવાનો પણ પ્લાન છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ?

સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. તેમાં 3 કિલોમીટર લાંબો રાજપથ અને ત્રિકોણીય સંસદ ભવન બનાવવામાં આવશે. સાથે જ તમામ મંત્રાલયો માટે એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ પણ થશે. યોજના મુજબ ત્રિકોણીય સંસદ ભવનનું નિર્માણ ઓગસ્ટ 2022 સુધી કરવાનું લક્ષ્ય છે. જ્યારે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે 2024 સુધી નવા કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ કરવાની પણ સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યોજના મુજબ નવા સંસદ ભવનમાં 900થી 1200 સાંસદોને બેસવાની ક્ષમતા હશે. જેમાં સાંસદોના ટેબલ પર કોમ્પ્યુર સ્ક્રીન લાગેલી હશે. સાંસદો અને મંત્રીઓને બેસવા માટે આરામદાયક ઓફિસ સહિત ઘણી આધુનિક સુવિધાઓ પણ હશે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય મુજબ આ પ્રોજેક્ટમાં ઈન્ડિયા ગેટની પાસ એક વિશાળ પાર્ક પણ વિકસિત કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">