AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય

PM Modi's birthday : આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે.

PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય
Preparations to make PM Modi's birthday historic!
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:02 AM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP) નું લક્ષ્ય શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મ દિવસને ઐતિહાસિક બનાવવાનું છે. આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે. ભારતે અગાઉ એક જ દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

બીજી બાજુ, ભાજપે આ દિવસને યાદગાર બનાવવા માટે એક દિવસમાં 1.5 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવસે રસીકરણની સંખ્યા એટલી વધારે હોવી જોઈએ કે આ દિવસ ઈતિહાસમાં નોંધાય. ભાજપના મહાસચિવ અને આરોગ્ય સ્વયંસેવકોની પહેલના પ્રભારી તરુણ ચુગે જણાવ્યું હતું કે પક્ષના વડા જેપી નડ્ડા વડાપ્રધાનનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવા માગે છે.

પ્રધાનમંત્રી દિવસ-રાત કરી રહ્યા છે કામ

ચુગે કહ્યું, “જે લોકો માટે રાતદિવસ કામ કરી રહ્યા છે તેવા લોકોની સુરક્ષા કરતાં વિશેષ શું હોઈ શકે? આ ગૌરવની વાત છે કે અમારી પાસે બે કોવિડ રસી છે અને અમે નાગરિકોને આ જીવલેણ રોગચાળાથી બચાવી શકીએ છીએ. આ દિવસે રેકોર્ડબ્રેક રસીકરણ પીએમ મોદીને યોગ્ય ભેટ હશે કારણ કે તેમણે લોકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરી છે.

ગુરુવારે 77 કરોડ લોકોને કરાયા વેક્સિનેટ

ભાજપના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, આ તે લોકો માટે પણ યોગ્ય જવાબ હશે જેમણે અશુદ્ધ રાજકીય કારણોસર લોકોમાં ખચકાટ પેદા કરવાનો પ્રયાસ કર્યો અને આમ લોકોના જીવનને જોખમમાં મૂક્યું. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગુરુવારે 77 કરોડનો સીમાચિહ્ન (77,17,36,406) પાર કરી ગયું. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી રસીના 57,11,488 ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

Covid Vaccine: માટે લોકોને પ્રેરિત કરો, પીએમ મોદીને તેમના જન્મદિવસ પર સૌથી મોટી ભેટ આપો, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી અપીલ

આ પણ વાંચો –

PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

આ પણ વાંચો –

Maharashtra: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 9 કામદાર ઘાયલ

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">