PM Modi 5 નવેમ્બરે પાંચમી વાર કરશે કેદારનાથ ધામની યાત્રા, પોણા ચારસો કરોડની યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

2013ના ભયંકર પૂર બાદ કેદારનાથ ધામનું નિર્માણ કાર્ય વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને તેમણે દરેક પ્રોજેક્ટની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે.

PM Modi 5 નવેમ્બરે પાંચમી વાર કરશે કેદારનાથ ધામની યાત્રા, પોણા ચારસો કરોડની યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
PM Modi to visit Kedarnath Dham for fifth time on November 5
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:23 AM

PM Modi Kedarnath Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે 5 નવેમ્બરે કેદારનાથ ધામની મુલાકાત લેશે. કેદારનાથ ધામ મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ આદિ શંકરાચાર્યની સમાધિ અને તેમની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ શિલાન્યાસ પણ કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આપી છે. તેમણે કહ્યું કે 2013ના ભયંકર પૂર બાદ કેદારનાથ ધામનું નિર્માણ કાર્ય વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને તેમણે દરેક પ્રોજેક્ટની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે પાંચમી વખત કેદારનાથ (Kedarnath) પહોંચશે અને તેઓ તેમની મુલાકાતમાં ચારસો કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં સરસ્વતી (Sarswati) અને મંદાકિની (Mandakini) નદીઓના કિનારે સુરક્ષા દિવાલ સાથે આદિગુરુ શંકરાચાર્ય (Shankracharya)ની સમાધિનું ઉદ્ઘાટન, મંદાકિની પરનો પુલ અને તીર્થયાત્રાના પૂજારીઓ માટેના રહેઠાણો તેમજ અન્ય પુનઃનિર્માણ કાર્યો માટે શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ સાથે કેદારનાથ ધામમાં ચાર ગુફાઓ પણ તૈયાર કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે આ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેમણે કહ્યું કે, ‘દેશની સાંસ્કૃતિક વારસાને અકબંધ રાખવા અને તમામ દેશવાસીઓને તેનાથી પરિચિત કરાવવા વડાપ્રધાનના આ કાર્યક્રમથી આદિ શંકરાચાર્યની અખંડ યાત્રાના માર્ગ પદેશભરના પ્રમુખ 87 મંદિરો પર સાધુ-સંતો, મહામંડલેશ્વર, આચાર્ય વગેરે જોડાશે. અદ્ભુત સંત સમાગમ થશે અને દેશની આધ્યાત્મિક ચેતનાને નવો આયામ આપવાના કાર્યક્રમો થશે.

દેશભરના હજારો શિવાલયાઓમાં જોઈ શકશે પીએમનો કાર્યક્રમ તરુણ યુગે વધુમાં જણાવ્યું હતું કે, ‘આદિગુરુ શંકરાચાર્યે દેશમાં આધ્યાત્મિક સંસ્કાર અને આધ્યાત્મિક ચેતના જગાવવા અને તેમના દ્વારા પ્રદર્શિત સિદ્ધાંતોને જીવંત કરવા માટે જે અસાધારણ કાર્ય કર્યું હતું તેનાથી દેશવાસીઓને ભારતીય જનતા પાર્ટીએ પરિચિત કરવા માટે આ કાર્યક્રમની રચના કરી છે. દેશભરના હજારો શિવાલયોમાં માનનીય વડાપ્રધાનનો કાર્યક્રમ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ચોક્કસપણે નાગરિકોમાં આધ્યાત્મિક ચેતનાના સંસ્કારને જગાડશે.

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે

આ પણ વાંચો: ‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">