PM modi speech Breaking: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામા ગાયું અમિતાભ બચ્ચનનું આ ગીત, જુઓ Video

PM નરેન્દ્ર મોદી આજે લોક સભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારે સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. જોકે આ વચ્ચે PM એ અમિતાભ બચ્ચનનું એક ગીત ગાયું હતું. જેને લઈ વાતાવરણ એક અલગ જ માહોલ ઊભો થયો હતો.

PM modi speech Breaking: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામા ગાયું અમિતાભ બચ્ચનનું આ ગીત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 7:48 PM

PM નરેન્દ્ર મોદી આજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારે સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. જોકે આ વચ્ચે PM એ અમિતાભ બચ્ચનનું એક ગીત ગાયું હતું. જેને લઈ વાતાવરણ એક અલગ જ માહોલ ઊભો થયો હતો. જુઓ PM મોદી કઈ રીતે આ ગીત લોક સભામાં રજૂ કર્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ગીતનો મતલબ થાય છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં પડે છે તો તે વિચારે છે કે મને કોઈ એક સહારો પણ મળશે અને આ વચ્ચે તેને કંઈક મળી શકે છે જે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. મતલબ કે જો તે નાનું બાળક પણ જુએ તો તે બાળક પાસેથી પણ આશા રાખવા લાગે છે કે તે મને બચાવશે. આ કારણોસર, તે બાળકનો આધાર પણ તે વ્યક્તિ માટે ઘણો બની જાય છે, પછી ભલે તે તે બાળકને કેવી રીતે સાચવવું તે જાણતો ન હોય. PM એ આ ગીત લોક સભામાં ગાયું અને સમગ્ર મામલો કઈક અલગ જ વાતાવરણમાં પહોંચી ગયુ હતું.

સાંભળો આ ગીત

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">