AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: પીએમ મોદીએ તમામ મંત્રાલયોના સચિવોની બેઠક બોલાવી, ચાલુ કામોની સમીક્ષા કરશે

બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમની મંત્રી પરિષદનું પ્રથમ ચિંતન શિબિર યોજ્યા બાદ પીએમ મોદીની તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ બેઠક હશે

PM Modi: પીએમ મોદીએ તમામ મંત્રાલયોના સચિવોની બેઠક બોલાવી, ચાલુ કામોની સમીક્ષા કરશે
PM Modi convenes meeting of secretaries of all ministries to review ongoing work
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 9:36 AM
Share

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સચિવોની બેઠક બોલાવી છે. આ બેઠક શનિવારે એટલે કે 18 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના ચાલુ કાર્યક્રમોની સમીક્ષા કરશે. જાણકારી અનુસાર, આ બેઠકમાં પીએમ મોદી તમામ સચિવોને પ્રોજેક્ટ્સની બહેતરતા માટે મંત્ર આપી શકે છે. બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમની મંત્રી પરિષદનું પ્રથમ ચિંતન શિબિર યોજ્યા બાદ પીએમ મોદીની તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ બેઠક હશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">