ટૂંકાગાળાના લોકડાઉનને લઈ એઈમ્સના ડિરેક્ટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ટૂંકાગાળાના લોકડાઉનને લઈ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. એઈમ્સના ડિરેક્ટર ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે ટૂંકાગાળાના લોકડાઉનથી કોઈ ફેર નહીં પડે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. દેશના ઘણા રાજ્યો સંક્રમણ અટકાવવા ટૂંકાગાળાનું લોકડાઉન આપી રહ્યા છે. ટૂંકાગાળાના લોકડાઉન બિનઅસરકારક હોવાનો નિષ્ણાંતનો મત છે. Web Stories View […]
ટૂંકાગાળાના લોકડાઉનને લઈ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. એઈમ્સના ડિરેક્ટર ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે ટૂંકાગાળાના લોકડાઉનથી કોઈ ફેર નહીં પડે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. દેશના ઘણા રાજ્યો સંક્રમણ અટકાવવા ટૂંકાગાળાનું લોકડાઉન આપી રહ્યા છે. ટૂંકાગાળાના લોકડાઉન બિનઅસરકારક હોવાનો નિષ્ણાંતનો મત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો