સંસદીય સમિતિએ Facebook અને Twitterને મોકલ્યું સમન્સ, દૂરૂપયોગ રોકવા પર થશે વાતચીત

સંસદીય સમિતિએ ફેસબુક-ટ્વિટરના અધિકારીઓને સમન્સ આપીને બોલાવ્યાં છે. સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા બંને પ્લેટફોર્મના અધિકારીઓને બોલાવ્યા છે.

સંસદીય સમિતિએ Facebook અને Twitterને મોકલ્યું સમન્સ, દૂરૂપયોગ રોકવા પર થશે વાતચીત
Facebook & Twitter
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:08 AM

સંસદીય સમિતિએ સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મના અધિકારીઓને બોલાવ્યા છે. બંને કંપનીઓના અધિકારીઓએ 21 જાન્યુઆરીએ માનદ સમિતિ સમક્ષ હાજર થવું પડશે. બેઠકમાં નાગરિક અધિકારની સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા માટે વાતચીત કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં સંસદીય સમિતિએ બન્ને સોશિયલ મિડિયા પ્લેટફોર્મના અધિકારીઓને જાણ કરી હતી. તે દરમ્યાન તેમને ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતાના મામલમાં જાણકારી લેવા માટે બોલાવાયા હતાં. સંસદની સ્થાયી સમિતિએ ફેસબુક અને ટ્વિટર અધિકારીઓને સમન્સ આપીને બોલાવ્યાં છે.

બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ 21 જાન્યુઆરીએ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થશે. એવું માનવામાં આવે છે કે તે દરમિયાન તેઓ સોશિયલ મીડિયાનો ફાલતુમાં ઉપયોગ થવાને લઈને જે સમાધાન હોય તે તેમની કંપની તરફથી રજૂ કરી શકે છે.

ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતા વિશે થશે વાત દેશમાં હવે સોશિયલ મીડિયાના દુરૂપયોગના સમાચાર આવી રહ્યા છે, જેના પર લગામ લગાવવાની માગ સતત ઉઠી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ સમિતિએ તમામ પક્ષકારોને તેમનો અભિપ્રાય મેળવવા બોલાવ્યા હતા. ડેટા પ્રાઈવસીને લઈને ઉઠેલા વિવાદ બાદ સંસદની સ્થાયી સમિતિએ બંને કંપનીઓના અધિકારીઓને સમન્સ જારી કર્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પહેલા ફેસબુક અને ટ્વિટર પર સમન્સ મોકલ્યું હતું આ પહેલીવાર નથી જ્યારે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને બોલાવ્યા છે. અગાઉ હેટ કન્ટેન્ટ કેસમાં પણ અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. તે સમયે આ પ્લેટફોર્મ પર પક્ષપાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેઓ સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા અને તે બાબતે પોતાનો ખુલાસો આપ્યો હતો.

આ પણ વાંચો: Bihar: મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ, ભાજપે નીતિશ કુમારને સોંપી ધારાસભ્યોની યાદી

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">