NSA ની બેઠકમાં આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી પર થશે ચર્ચા, આ કારણથી બેઠકમાં નહી જોડાય ચીન

NSA ની બેઠક 10મી નવેમ્બરે બોલાવવામાં આવી છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે.

NSA ની બેઠકમાં આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી પર થશે ચર્ચા, આ કારણથી બેઠકમાં નહી જોડાય ચીન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NSA અજીત ડોભાલ. (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:14 PM

આવતીકાલે એટલે કે 10મી નવેમ્બરે ભારતમાં એનએસએ સ્તરની (NSA Level)  પ્રાદેશિક પરિષદ યોજાવા જઈ રહી છે. એનએસએ અજીત ડોભાલ (Ajit Doval) આ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ કોન્ફરન્સ અફઘાનિસ્તાનને લઈને યોજાશે. મળતી માહિતી મુજબ આ કોન્ફરન્સમાં 7 દેશોના એનએસએ સામેલ થશે, જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કોન્ફરન્સમાં આતંકવાદ, કટ્ટરતા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા પર ચર્ચા કરવામાં આવશે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે. જોકે ચીન અને પાકિસ્તાન આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. આ વિશે માહિતી આપતા ચીને કહ્યું છે કે તે નિર્ધારિત કારણોસર બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.

ચીનના વિદેશ મંત્રાલય તરફથી આ કારણ જણાવવામાં આવ્યું

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે કહ્યું, “સમયબદ્ધ કારણોસર, ચીન માટે બેઠકમાં હાજરી આપવી અસુવિધાજનક છે.” વાંગને પૂછવામાં આવ્યું કે ચીન “અફઘાનિસ્તાન પર દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદ” માં શા માટે ભાગ નહીં લે ? આના પર વાંગે કહ્યું કે અમે પહેલાથી જ ભારતીય પક્ષને અમારો જવાબ આપી દીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યારે આ તરફ, પાકિસ્તાન આ પહેલાં પણ આ બેઠકમાંથી ખસી ગયું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન પર ભારત દ્વારા આયોજિત થનારી બેઠકમાં ભાગ લેશે નહીં, સાથે જ અફઘાનિસ્તાનમાં શાંતિ નિર્માતા તરીકે નવી દિલ્હીની ભૂમિકાને પણ નકારી કાઢી હતી. અગાઉ 2018 અને 2019માં ઈરાનમાં યોજાયેલી બેઠકમાં ભારતની ભાગીદારીના કારણે પાકિસ્તાને ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

બેઠકમાં ભાગ લેનારા કોઈપણ દેશોએ તાલિબાનને માન્યતા આપી નથી. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન અને ચીને પણ હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ દેશોનું પ્રતિનિધિત્વ તેમના સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો કરશે.

આ પણ વાંચો :  ‘આવતીકાલે હું દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ કનેક્શનનો હાઇડ્રોજન બોમ્બ ફોડીશ, મેં બોમ્બ બ્લાસ્ટના કોઇ આરોપી પાસેથી જમીન નથી ખરીદી’, નવાબ મલિકે આપ્યો જવાબ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">