સુપ્રીમની કેન્દ્રને નોટિસ – જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?

સમય જતા નોટાની સંખ્યા વધી રહી છે. આવામાં ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે અરજી દાખલ કરી છે કે જો નોટાની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ. સુપ્રીમે આ બાબત પર કેન્દ્ર અને ECનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમની કેન્દ્રને નોટિસ - જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?
NOTA
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 15, 2021 | 3:15 PM

જો સંસદીય અથવા વિધાનસભા મત વિસ્તારમાં NOTA (None of the Above)માં સૌથી વધુ મતદાન હોય, તો ચૂંટણી પરિણામ રદ કરવા અને નવી ચૂંટણીની માંગ કરવા માટે એક અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમે કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. જેમાં તેઓને અરજી પર જવાબ આપવા કહ્યું છે. અરજદાર વતી સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી હાજર હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, ઉમેદવારો અને રાજકીય પક્ષોને, જેમની ચૂંટણી રદ કરવામાં આવે છે, તેને નવી ચૂંટણીઓમાં ભાગ લેતા અટકાવવા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ઉમેદવારને બરતરફ કરવાનો અને નવા ઉમેદવારની પસંદગી કરવાનો અધિકાર લોકોને અસંતોષ વ્યક્ત કરવાની શક્તિ આપશે. જો મતદારો ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને કામગીરીથી અસંતુષ્ટ છે, તો તેઓ નોટા બટન દબાવશે અને આવા ઉમેદવારને બરતરફ કરવા માટે નવા ઉમેદવારની પસંદગી કરશે. ”

આ અરજીની સુનાવણી કરતી વખતે સીજેઆઈએ પણ આ માંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો આ માંગ સ્વીકારવામાં આવે તો આવી બેઠકો પર કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. તો આવામાં સદન કેવી રીતે ચાલશે?

હાલમાં NOTA ની ચૂંટણીમાં કોઈ અસર નથી. તે મતદારની નારાજગી વ્યક્ત કરવા માટે જ છે. મતદારો આ દ્વારા કહે છે કે તેઓ કોઈપણ ઉમેદવારને પસંદ નથી કરતા અને તેઓએ કોઈને પણ મત આપ્યો નથી. ખરેખર નોટા અસ્વીકારના અધિકારથી સંબંધિત છે. આવામાં સુપ્રીમે

સુપ્રીમ સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે મોટાભાગના લોકો જો ચૂંટણી મતદાનમાં નોટાનું બટન દબાવે છે. તો ચૂંટણી રદ થવી જોઈએ અને ત્યાં નવી ચૂંટણી યોજાવી જોઈએ. આવામાં હારેલા ઉમેદવારો ફરી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહીં.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">