બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકત્વ, ગૃહ મંત્રાલયે મંગાવી અરજી, જાણો શું છે વિગત

ગૃહ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓની ભારતીય નાગરિકત્વ માટેની અરજીઓ મંગાવી છે.

બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકત્વ, ગૃહ મંત્રાલયે મંગાવી અરજી, જાણો શું છે વિગત
ગૃહ મંત્રાલય
Follow Us:
| Updated on: May 29, 2021 | 1:43 PM

કેન્દ્ર સરકારે શુક્રવારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓની ભારતીય નાગરિકત્વ માટેની અરજીઓ મંગાવી છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ – 1955 હેઠળ 2009 માં બનાવેલા નિયમો અંતર્ગત આ નિર્દેશનું તાત્કાલિક ધોરણે અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ગૃહમંત્રાલયે રજુ કરેલા જાહેરનામાંમાં કહેવામાં આવ્યું છે કે “નાગરિકતા અધિનિયમ -1955 ની કલમ 16 માં આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને કલમ -5 હેઠળ ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવા અથવા કલમ-6 હેઠળ ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કયા જિલ્લાઓનો સમાવેશ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયામાં 13 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 4 જિલ્લાઓનું નામ છે. ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ, અને વડોદરા જિલ્લામાં આદેશ અનુસાર કામગીરી હાથ ધરાશે.

Non-Muslims citizenship of India 2

ગુજરાતમાં આ જિલ્લાઓનો સમાવેશ

તેમજ દેશના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો દુર્ગ અને બાલોદાબજાર (છત્તીસગ), જાલોર, ઉદયપુર, પાલી, બાડમેર, સિરોહી (રાજસ્થાન), ફરીદાબાદ (હરિયાણા) અને જલંધર (પંજાબ) માં રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ રહેવાસીઓ આ હેઠળ ભારતીય નાગરિકત્વ માટે ઓનલાઇન અરજી કરવા પાત્ર છે.’

Non-Muslims citizenship of India

ભારતના આ રાજ્યોના 13 જિલ્લાનો સમાવેશ

રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા થશે ચકાસણી

ગૃહમંત્રાલયે કહ્યું કે શરણાર્થીઓની અરજીની ચકાસણી રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા કરવામાં આવશે. આ માટે એક ઓનલાઇન પોર્ટલ હશે. આ સિવાય ડીએમ અથવા રાજ્યના ગૃહ સચિવ, કેન્દ્રના નિયમો અનુસાર ઓલાઇન અને લેખિત રજિસ્ટર બનાવશે, જેમાં ભારતના નાગરિક તરીકે શરણાર્થીઓની નોંધણી વિશે માહિતી હશે. આની એક નકલ સાત દિવસમાં કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે.

આ પણ વાંચો: તારક મહેતાની બબીતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ, વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ, જાણો સમગ્ર વિગત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">