દિવાળી પહેલા મોદી સરકારની મોટી ભેટ, વધુ 3 મહિના મળશે ફ્રી રાશન

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના ગરીબ લોકોને મફત રાશનની સુવિધા આપવામાં આવી રહ્યુ છે, તેને 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે.

દિવાળી પહેલા મોદી સરકારની મોટી ભેટ, વધુ 3 મહિના મળશે ફ્રી રાશન
Ration
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 5:20 PM

સરકારે બુધવારે ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) યોજનાનો સમયગાળો ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવ્યો છે. 44,700 કરોડનો ખર્ચ થશે. માનવામાં આવે છે કે ગરીબોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur) પત્રકારોને જણાવ્યું કે આ યોજના શુક્રવારે સમાપ્ત થઈ રહી છે. તેને ઓક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ, 2020 માં કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનથી પ્રભાવિત ગરીબોને રાહત આપવા માટે રજૂ કરવામાં આવી હતી.

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના ગરીબ લોકોને મફત રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. તબક્કા 7 હેઠળ, આગામી ત્રણ મહિના માટે મફત રાશન આપવામાં આવી રહ્યું છે. બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મફત રાશનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના માટે સરકાર અંદાજ મુજબ 44,762 કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ યોજના હેઠળ અંદાજિત 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

સરકારી જાહેરાત

કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે ફ્રી રાશનના નિર્ણયની જાણકારી આપી. આ સાથે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનો નિર્ણય પણ બુધવારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. તદનુસાર, 4% વધેલા ડીએનો લાભ 1 જુલાઈથી ઉમેરવામાં આવશે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">