10 સરકારી બૅન્કોનું વિલીનીકરણ, જાણો ગ્રાહકો પર શું અસર પડશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે એક સાથે ઘણી સરકારી બેંકોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. તેમને જણાવ્યું કે વિલીનીકરણ પછી સરકારી બૅન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થશે. સરકારી બૅન્કોના આ વિલીનીકરણની અસર તે લોકો પર પડવાની સંભાવના છે, જેમનું બચત ખાતુ કે FD તે બૅન્કોમાં છે. પહેલા પણ 6 નાના સરકારી બૅન્કોનું ભારતીય સ્ટેટ બૅન્કમાં તથા […]

10 સરકારી બૅન્કોનું વિલીનીકરણ, જાણો ગ્રાહકો પર શું અસર પડશે
Follow Us:
| Updated on: Aug 31, 2019 | 3:50 AM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે એક સાથે ઘણી સરકારી બેંકોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. તેમને જણાવ્યું કે વિલીનીકરણ પછી સરકારી બૅન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થશે.

સરકારી બૅન્કોના આ વિલીનીકરણની અસર તે લોકો પર પડવાની સંભાવના છે, જેમનું બચત ખાતુ કે FD તે બૅન્કોમાં છે. પહેલા પણ 6 નાના સરકારી બૅન્કોનું ભારતીય સ્ટેટ બૅન્કમાં તથા વિજયા બૅન્ક અને દેના બૅન્કનું બૅન્ક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ચૂક્યુ છે. આ પ્રકારે ભારતીય સ્ટેટ બૅન્ક અને બૅન્ક ઓફ બરોડાના મર્જર પછી 10 સરકારી બૅન્કોમાં ફેરવાઈ ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારી પર પડી શકે છે આ અસર

1. અલગ અલગ બૅન્કોની વિલીનીકરણ પછી તમારે તમારી ચેક બુક બદલવા માટે તૈયાર રહેવુ પડશે. હાલમાં ચેક બુક થોડા સમય માટે માન્ય રહેશે પણ વિલીનીકરણ પછી નવી બૅન્કોની સાથે તમારે તમારી ચેક બુક રિપ્લેસ કરાવવી પડશે.

2. તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ અલગ અલગ ટ્રાન્ઝેક્શન માટે જેવા કે ECS,સેલરીનું ઓટો ક્રેડિટ, બિલ ઓટો ડેબિટ માટે આપી ચૂક્યા હશો. બેન્કોના વિલીનીકરણ પછી તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ બદલાઈ જશે. ત્યારે તમારે આ અપડેટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. આ બેન્કોથી લોન લેનારા ગ્રાહકો માટે વ્યાજદરમાં શું ફેરફાર થશે, તે હાલમાં જાણવામાં મળ્યુ નથી, કારણ કે દરેક બેન્કના MCLR રેટ અલગ અલગ છે.

4. વિલીનીકરણ થનારી બેન્કોના ક્રેડિટ/ડેબિટ કાર્ડને જે બેન્કમાં મર્જ કરવામાં આવે છે. તેમાં ફેરફાર કરવો પડશે પણ મર્જ થશે ત્યાં સુધી તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ માન્ય રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. તમે બેન્કમાં કરેલી FD અને RDના પેપર સંભાળીને રાખવા જોઈએ, કારણ કે તમારે આ વિલીનીકરણ કરેલી બેન્કમાં ટ્રાન્સફર કરાવવું પડશે.

વિલીનીકરણની જાહેરાત દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પહેલાની જેમ જ પોતાનું કામકાજ કરતા રહેશે. ત્યારે ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યૂકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્કના કામકાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહી થાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">