UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું – SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે

અમિત શાહે કહ્યું, હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ સપા, બસપા, કોંગ્રેસે દેશ અને રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું, તમને શું આપ્યું? મોદીજીની સરકારે ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગેસ, શૌચાલય, મકાન, આરોગ્ય વીમો જેવી ઘણી સુવિધાઓ આપી.

UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું - SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે
Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 5:10 PM

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પહેલા જાહેરસભાઓનો તબક્કો ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે (Amit Shah) શુક્રવારે રેલીમાં કહ્યું કે, SP-BSP ના સુપડા સાફ કરશે અને કોંગ્રેસનું (Congress) ખાતું પણ ન ખુલે એવું કામ કરવાનું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જ્યારે સપા, બસપાની સરકારો બની ત્યારે પણ તેઓએ પોતાની જાતિના લોકો માટે જ કામ કર્યું. લખનૌમાં નિષાદ સમાજ સાથે આયોજિત રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે તો બીજી તરફ બીજી તરફ બનારસમાં કાશી વિશ્વનાથ ધામ બનાવવામાં આવી રહ્યું છે જે કાશી ધામને તેનું અસ્તિત્વ પાછું આપી રહ્યું છે.

અમિત શાહે 300 પારનો નારો આપ્યો તેમણે કહ્યું કે સપા-બસપાનો સફાયો થશે, કોંગ્રેસનું ખાતું ન ખુલે એ માટે કામ કરવા પડશે. મોદીજી અને યોગીજીનો સંદેશ લઈને ફરી 300 પારનો નારો આપીને જીતની ગાથા લખવાની છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં જે ભાજપ સરકાર બનવા જઈ રહી છે તે નિષાદ સમાજના અન્ય તમામ એજન્ડાને પૂર્ણ કરવાનું કામ કરશે.

ભાજપ (BJP) અને નિષાદ પાર્ટીની સંયુક્ત રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2019ની ચૂંટણીમાં ભાઈ સંજય નિષાદ ભાજપમાં જોડાયા અને નિષાદ સમાજ ગામડે ગામડે ગયો અને દરેક બૂથ પર કમળના સંદેશ સાથે ગયો. બે તૃતીયાંશ બહુમતીથી નરેન્દ્ર મોદીની પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે કામ કર્યું.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

યોગી શાસનમાં માફિયા ભાગી ગયાઃ અમિત શાહ યોગી સરકારના કામના વખાણ કરતા અમિત શાહે કહ્યું કે, જે રાજ્યમાં માફિયાઓ અને ગુંડાઓ રાજ કરે છે ત્યાં ગરીબોનો ક્યારેય વિકાસ થતો નથી. કાયદાનું શાસન હોય ત્યારે જ ગરીબોનો વિકાસ થાય છે. સપા-બસપાની સરકારો માફિયાઓને રક્ષણ આપતી હતી. યોગીજીની સરકારમાં તમામ માફિયાઓ ભાગી ગયા છે.

અમિત શાહે કહ્યું, હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ સપા, બસપા, કોંગ્રેસે દેશ અને રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું, તમને શું આપ્યું? મોદીજીની સરકારે ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગેસ, શૌચાલય, મકાન, આરોગ્ય વીમો જેવી ઘણી સુવિધાઓ આપી. તેમણે કહ્યું કે સપા, બસપા, કોંગ્રેસે ઘણા વર્ષો સુધી દેશ અને ઉત્તર પ્રદેશમાં શાસન કર્યું, પરંતુ ગરીબોના ઘરમાં ન તો રાંધણ ગેસ આપ્યો અને ન તો શૌચાલય બન્યા.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, અમે ભલે ખોટા નિર્ણયો લીધા હોય, પરંતુ અમારો ઈરાદો ક્યારેય ખોટો નહોતો

આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">