વાંચવા જેવું : ચાર વર્ષ પછી શું કરશે અગ્નિવીરો ? સરકારે આપ્યા તમામ સવાલોના જવાબ

સરકાર (Government )દ્વારા આ યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીર માટે કેટલી તકો રહેલી છે તેની માહિતી બહાર પાડવામાં આવી છે.

વાંચવા જેવું : ચાર વર્ષ પછી શું કરશે અગ્નિવીરો ? સરકારે આપ્યા તમામ સવાલોના જવાબ
Like to read: What will AgneeVeer do after four years?(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:44 AM

કેન્દ્ર સરકારની અગ્નિવીર(AgneeVeer ) યોજનાનો જે રીતે વિરોધ સામે આવી રહ્યો છે તે જોતા આ યોજના(Scheme ) સરકાર માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે તેવું લાગી રહ્યું છે. જોકે સરકાર(Government ) દ્વારા આ યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીર માટે કેટલી તકો રહેલી છે તેની માહિતી બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles) માં ભરતીની પ્રાથમિકતાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે છે.

નોંધનીય છે કે વિપક્ષી પાર્ટી દ્વારા પણ આ યોજના પર સવાલો ઉભા કરીને અગ્નિવીરોના ભવિષ્યની ચિંતા બતાવવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે આ યોજના ના ચાર વર્ષ બાદ અગ્નિવીરો માટે શું તકો રહેલી છે તેની નિર્દેશિકા દર્શાવી છે. યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીરો માટે આ ફાયદા રહેલા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

4 વર્ષ પછી સરકાર અગ્નિવીરો ને નાણાકીય મદદ કરશે, જે અગ્નિવીરો પોતાના ઉદ્યોગ કે બિઝનેસ શરૂ કરવા માંગશે, બેન્ક તેમને લોન આપશે. ચાર વર્ષ પછી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને આસામ સાથે ઘણી રાજ્ય સરકારોએ પોલીસ અને પોલીસના સહયોગી દળોમાં સેવા પછી અગ્નિવીરોને એડજસ્ટ કરવાની પ્રાથમિકતા આપવાની તૈયારી બતાવી છે. આ સિવાય પણ અન્ય તકોમાં કેવી રીતે અગ્નિવીરો માટે દ્વાર ખોલવામાં આવશે, તે આ ટ્વીટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. આમ નિવૃત્તિ પછી પણ અગ્નિવીરોને તેમને મળેલા સર્ટિફિકેટ અને બેન્ક લોન દ્વારા બીજા ક્ષેત્રે કરિયર શરૂ કરવામાં મદદ મળશે.

સરકારે એ પણ ઉમેર્યું છે કે જે લોકો આગળ પણ સૈનિક સમાન કાર્ય કરવા ઈચ્છે  છે તેઓને કેન્દ્રીય સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય પણ યુપી અને એમપી જેવા ભાજપ શાસિત રાજ્યોએ કહ્યું છે કે રાજ્ય પોલીસ દળની ભરતીમાં અગ્નિવીરોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત  આઈટી, સુરક્ષા, તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રોની ઘણી મોટી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ નિષ્ણાંત અને શિસ્તબદ્ધ અગ્નિવીરોની ભરતી કરવાનું શરૂ કરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">