કુંભમાં રામ મંદિર પર મોહન ભાગવતે એવું તો શું કહ્યું કે ભડક્યા સાધુ-સંતો ?

પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદના અંતિમ દિવસે ભારે ડ્રામા જોવા મળ્યો છે. RSS પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યમાં રામ મંદિર અંગે ભાષણ સમાપ્ત થયા બાદ કેટલાક સંતોએ ઊભા થઈને તેમની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે એક કાર સેવાથી કંઈ નહીં થાય તાકાત […]

કુંભમાં રામ મંદિર પર મોહન ભાગવતે એવું તો શું કહ્યું કે ભડક્યા સાધુ-સંતો ?
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 1:39 PM

પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદના અંતિમ દિવસે ભારે ડ્રામા જોવા મળ્યો છે. RSS પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યમાં રામ મંદિર અંગે ભાષણ સમાપ્ત થયા બાદ કેટલાક સંતોએ ઊભા થઈને તેમની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે એક કાર સેવાથી કંઈ નહીં થાય તાકાત હોય તો બીજી કાર સેવા કરો.

પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાડ્રામા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત ધર્મ સંસદનો અખાડાએ બહિષ્કાર કર્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના વડપણ હેઠળ આગામી 21મી ફેબ્રુઆરીએ ‘ચલો અયોધ્યા’ની વાત કરવામાં આવી છે.

સંઘના વડા મોહન ભાગવતે પણ મંદિરના નિર્માણની માગ કરી છે. તેમણે કહ્યું છે કે વહેલી તકે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણય થવું જોઈએ. મંદિર નિર્માણના મુદ્દે નારાજ સંઘના વડા મોહન ભાગવત સાથે મુખ્ય મંત્રી યોગીઆદિત્યનાથે બે કલાકની મીટિંગ યોજી હતી. જોકે, આ મીટિંગમાં શું ચર્ચા થઈ તેનો ઉલ્લેખ તેમણે કર્યો નહોતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો : નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

આ તરફ વિહિપનો આરોપ છે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના સમર્થનથી સાધુ સંતોઓ જાણી જોઇને પરિસ્થિતિ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં ત્યાની સ્થિતિ બગડવાનો પ્રયત્ન કર્યો છે.

[yop_poll id=”970″]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">