કેરળનાં કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રવ ને પરથી સ્લીપ થઈ જતા મોટી દૂર્ઘટના,2 પાઈલોટ સહિત 19નાં મોત,123 લોકો ઘાયલ,પ્લેન ક્રેશ બાદ બે ટુકડા થઈ ગયા

કેરળનાં કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રવ ને પરથી સ્લીપ થઈ જતા મોટી દૂર્ઘટના સર્જાઈ છે. રન વે પરથી વિમાન સ્લીપ થઈ જવાનાં કારણે વિમાનમાં બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બે પાયલોટ સહિત 19નાં મોત થઈ ગયા જ્યારે 123 મુસાફરો ઈજાગ્રસ્ત બતાવવામાં આવી રહ્યા છે. દુબઈથી આવી રહેલા વિમાનમાં 191 પેસેન્જર સવાર […]

કેરળનાં કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રવ ને પરથી સ્લીપ થઈ જતા મોટી દૂર્ઘટના,2 પાઈલોટ સહિત 19નાં મોત,123 લોકો ઘાયલ,પ્લેન ક્રેશ બાદ બે ટુકડા થઈ ગયા
http://tv9gujarati.in/kerad-na-kozikod…a-2-pilot-na-mot/
Follow Us:
| Updated on: Aug 07, 2020 | 6:05 PM

કેરળનાં કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રવ ને પરથી સ્લીપ થઈ જતા મોટી દૂર્ઘટના સર્જાઈ છે. રન વે પરથી વિમાન સ્લીપ થઈ જવાનાં કારણે વિમાનમાં બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બે પાયલોટ સહિત 19નાં મોત થઈ ગયા જ્યારે 123 મુસાફરો ઈજાગ્રસ્ત બતાવવામાં આવી રહ્યા છે. દુબઈથી આવી રહેલા વિમાનમાં 191 પેસેન્જર સવાર હતા જેમાં ઘાયલોની સંખ્યા કદાચ હજુ વધી શકવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. DGCA મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, B737 દુબઈથી કાલીકટ આવી રહ્યું હતું અને તેમાં 174 જેટલા લોકો સવાર હતા. ભારે વરસાદનાં કારણે રન વે પર ઉતર્યા બાદ વિમાન સ્લીપ થઈ ગયું હતું અને તેના બે ટુકડા થઈ ગયા હતા.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">