કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી માહિતી
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તે હવે હોસ્પિટલમાં સારવા માટે દાખલ થશે. શેખાવત થોડા સમયથી પોતાને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા હતા. જેની પર તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉક્ટરની સલાહ પછી તેઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ થઈ […]
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તે હવે હોસ્પિટલમાં સારવા માટે દાખલ થશે. શેખાવત થોડા સમયથી પોતાને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા હતા. જેની પર તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉક્ટરની સલાહ પછી તેઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ થઈ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
Jal Shakti Minister Gajendra Singh Shekhawat announces he is #COVID19 positive, to be admitted to hospital. pic.twitter.com/JAyvQtmPtQ
— tv9gujarati (@tv9gujarati) August 20, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો