AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી

આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસ્થાઓ તેમજ આપત્તિ ચેતવણી, ચક્રવાત મોનીટરીંગ, વાદળ ફાટવું અથવા વાવાઝોડાની દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે મહત્વની માહિતી આપશે

EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી
ISRO Earth Observation Satellite EOS-03
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:50 AM
Share

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે સવારે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ ‘EOS-03’ નું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું. આ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (EOS) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી સવારે 5:43 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને GSLV (Geostationary Satellite Launch Vehicle) -F10 દ્વારા Geosynchronous Transfer Orbit માં મૂકવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ કહેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે EOSની વિશેષતા એ છે કે તે નિશ્ચિત વિસ્તારની વાસ્તવિક સમયની તસવીરો એક નિશ્ચિત અંતરાલમાં મોકલતી રહેશે. તેમણે કહ્યું કે આનાથી કુદરતી આફતો તેમજ ટૂંકા ગાળાની ઘટનાઓ પર ઝડપથી નજર રાખવામાં મદદ મળશે.

આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસ્થાઓ તેમજ આપત્તિ ચેતવણી, ચક્રવાત મોનીટરીંગ, વાદળ ફાટવું અથવા વાવાઝોડાની દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે મહત્વની માહિતી આપશે. આ સાથે, દેશની સરહદોની તસવીર પણ વાસ્તવિક સમયે ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: Horoscope Today : દૈનિક રાશિફળ, મેષ 12 ઓગસ્ટ : બિનજરૂરી ખર્ચને નિયંત્રણમાં રાખો, રોકાણ માટે સારો સમય નથી

આ પણ વાંચો: PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">