PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ

PM મોદીની ટીમમાં ગુજરાત કેડર સહિત 1984ની બેચના અધિકારીઓનો દબદબો વધી ગયો છે. 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક નિયૂક્ત કરાયા છે. આ બાદ પણ અનેક અધિકારીની નિયૂક્તી કરવામાં આવી છે. જે 1984ની બેચના અધિકારીઓ છે. ત્યારે હવે આ અધિકારીઓને ‘લકી ક્લાસ ઓફ 84’ કહેવામાં આવે છે. […]

PM મોદીની ટીમમાં 'લકી ક્લાસ ઓફ 1984', ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ
Follow Us:
| Updated on: Jun 28, 2019 | 11:12 AM

PM મોદીની ટીમમાં ગુજરાત કેડર સહિત 1984ની બેચના અધિકારીઓનો દબદબો વધી ગયો છે. 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક નિયૂક્ત કરાયા છે. આ બાદ પણ અનેક અધિકારીની નિયૂક્તી કરવામાં આવી છે. જે 1984ની બેચના અધિકારીઓ છે. ત્યારે હવે આ અધિકારીઓને ‘લકી ક્લાસ ઓફ 84’ કહેવામાં આવે છે. જો આ યાદીમાં ગુજરાત કેડરનું નામ જોડવામાં આવે તો રાકેશ અસ્થાના પણ CBIના નંબર 2ના અધિકારી તરીકે નિયૂક્ત કરાયા હતા.

આ પણ વાંચોઃ લોકસભામાં હુંકાર સાથે અમિત શાહે કહ્યું કે, કાશ્મીરના મૂળમાંથી આતંકવાદને નાબૂદ કરી દેવાશે

IB અને RAWમાં નવા અધિકારીની નિયૂક્તીની સાથે ભારતના સુરક્ષા અધિકારીઓને લઈને અજબ સંયોગ ઉભો થયો છે. NIA, BSF સહિત સિવિલ એવિએશન સિક્યૂરીટીમાં 1984ની બેચના IPS અધિકારીઓનો દબદબો છે. આ પણ એક સંયોગ જ છે કે, NIA, SSB, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, ભારત-તિબ્બત સિમા પોલીસ સહિતની અન્ય એજન્સીના તમામ ઉચ્ચ અધિકારી 1984ની બેચના જ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ અધિકારીઓને દેશની વિવિધ સુરક્ષા એજન્સીમાં DGP તરીકેની પોસ્ટ પર નિયુક્ત કરાયા છે. 1984ની બેચના અધિકારીઓની ઉચ્ચ પદ પર નિયુક્તીની શરૂઆત 2017માં થઈ હતી. 2017માં અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને NIAના મહાનિર્દેશક તરીકે નિમણૂક આપ્યા બાદથી થઈ છે. આ બાદ અનેક અધિકારીઓની દેશની વિવિધ એજન્સીમાં ઉચ્ચ પદ પર નિમણૂક કરવામાં આવી છે. જે 1984ની બેચના છે. જેથી આ બેચને હવે લકી ક્લાસ ઓફ 84 કહેવાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વાઈ.સી મોદી બાદ જાન્યુઆરી 2018માં તેલંગાણા કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરીટી ગાર્ડના મહાનિર્દેશક નિમણૂક કરાયા છે. જેના ત્રણ મહિના બાદ બિહાર કેડરના અધિકારી રાજેશ રંજનને એપ્રીલ 2018માં CISFના મહાનિર્દેશક નિમણૂક કરાયા, CISFના ચીફ પહેલા રાજેશ રંજન BSFના વિશેષ મહાનિર્દેશક હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">